________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
EREDEREREREREREREREREREREDERERURURUNG DERYAUNGRYAK
वैरोटया
महाकाली
अच्छुप्ता
वज्रशंसा
वजांशी
गांधारी
સોળ વિદ્યાદેવીઓ
अप्रतिच!
महाज्याला
पुरुषदत्ता
मानवी
महामानसी
જૈનધર્મમાં માન્યતા પામેલ આ સોળ વિદ્યાદેવીઓ સોળ કળા અને વિજ્ઞાનની પ્રાપ્ત થઈ છે. દેવીઓ હોવાનું મનાય છે. આ દેવીઓની મૂર્તિઓ વિશેષ કરીને ગુજરાત રાજસ્થાનમાંથી
મધ્યપ્રદેશના ખજુરાહોમાં પણ તેના દર્શનીય સ્વરૂપો જોવા મળે છે, આબુ દેલવાડામાં પણ કંડારાયેલા ઉત્તમ શિલ્પોના દર્શન થાય છે, તારંગાના શિલ્પવૈભવમાં પણ આ સોળ વિદ્યાદેવીઓ અગ્રસ્થાને છે. કહેવાય છે કે ગુરુ ગૌતમસ્વામીને આ વિદ્યાદેવીઓ હાજરાહજૂર હતા.
AAAAAAAAAAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAYAY
DEREREAUNERERENÝ KEREREDEREREREREREREREREREREREREK
અભિવાદન ગ્રંથ
/ ૧૧૩૯