Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 8
________________ અપણપત્રિકા સગુણાલંકૃત શ્રીયુત— શેઠ હરજીવનદાસ દીપચંદ, ભાવનગર. બાલ્યાવસ્થાથી પિતા પાસે વ્યવહારિક તેમજ વ્યાપારી અનુભવ મેળવી, યેાગ્યવયે સ્વશક્તિ અને સાંસારિક વ્યાપારમાં અભ્યુદય પ્રાપ્ત થતાં, અન્ય અન્ય પ્રસંગે તીર્થયાત્રા, અઠ્ઠાઇ મહાત્સવ, કેળવણીને ઉત્તેજનાદિ ધકાĆમાં વ્યય કરી ઉપાજૅન કરેલી લક્ષ્મીનું તેમજ ધર્મ ભાવનાથી વાસિત હૃદયવડે દેવ, ગુરૂ, ધર્મની ભકિત કરવા સાથે, આ સભાનુ માનનીય પદ સ્વીકારી તે વડે ધર્મસેવા કરી મનુષ્ય જન્મનુ સાક કરો છે; વળી જ્ઞાનાહારના કાર્યને વારંવાર ઉત્તેજન આપી જ્ઞાનની ભક્તિમાં પણ પ્રયત્નશીલ રહેા છે, વગેરે ગુણાથી આકર્ષાઇ સમાજ સેવાના ઉત્તમ દૃષ્ટાંત દ ક આ ગ્રંથ આપને અર્પણ કરીયે છીયે. Jain Education International . પ્રકાશક, For Private & Personal Use Only MATH www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 290