Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 14
________________ વિક્રમ અઢારમી સદી ૮૩૫. ધર્માસિ‘હ (લાં. રત્નસિંહ-દેવજી શિ ) જામનગરના દશાશ્રીમાળી વણિક જિનદાસને ત્યાં જન્મ. માતા શિવા. સ્વ. સ.૧૭૨૮. (૨૦૦૮થી ૨૦૩૪) ૨૭ સૂત્ર પર મા (૨૦૩૫) સમવાયાંગ સૂત્રની હૂં...ડી વગેરે (ગદ્યમાં) [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૪, ભા.૩ પૃ.૧૬૨૪. ત્યાં જન્મસંવત ૧૬૮૫ અને દીક્ષા સ’,૧૭૦૦ દર્શાવેલ તે હકીકત ખરી હેાવા વિશે શંકા છે. આ ધસિંહ તે જેમણે શિવજી ઋષિથી સં.૧૯૮૫માં જુદી પડી દરિયાપુરી સંધાડા સ્થાપ્યા. જુએ પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૨૧૫. ત્યાં ધર્માસિંહે રત્નસિંહશિષ્ય દેવજી પાસે દીક્ષા લીધેલી એમ કહેવા સાથે એમને શિવજી ઋષિના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે. દીક્ષા પછી એ શિવજી ઋષિની આજ્ઞામાં રહ્યા હોય એમ ખને. આ કવિને નામે ર.સ’.૧૭૨૫ની ધમ સિંહું બાવની' નાંધાયેલી તે વસ્તુતઃ ખરતરગચ્છના ધર્મસિંહ–ધમ - વન (જુઓ હવે પછી સંવત ૧૭૧૯ના ક્રમમાં)ની કૃતિ છે.] ૮૩૬. આનંદઘન (લાભાનંદજી) આનંદધન આ નામ પેાતાનું રાખી, ૨૪ નહીં પણુ ખરી રીતે પ્રથમનાં ૨૨ જિનસ્તવના અને અધ્યાત્મપદ બહેાતેરી' – બાવીશી' અને બહેાતરી' જે અધ્યાત્મકવિએ રચેલ છે તેમનું નામ લાભાનંદજી હતું. તે પ્રાયઃ તપાગચ્છના હતા, અને કાઈ કહે છે કે ખરતરગચ્છના હતા. પણ ગુચ્છ પ્રત્યે જરા પણ માહ નહેાતા અને ઊલટું ગચ્છના ભેથી હાતિ જ થાય છે તે પ્રત્યક્ષ સ્વીકારતા હતા. જુએ ‘ગચ્છના ભેદ બહુ નયણુ નીહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાગે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થયાં, માહ નડી કલિકાળ રાજે' (અનંતનાથ સ્ત). તેમનાં સ્તવ અને પદ્ય એટલાંબધાં સરલ, છતાં એટલાબધા ગૂઢ ગંભીર આશયવાળાં Jain Education International For Private & Personal Use Only in www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 479