Book Title: Jain Digest 2009 03 Vol 28 No 1
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA

Previous | Next

Page 35
________________ અવધાનનો પ્રયોગો કરવા આમંત્રણ આપ્યું હતું. ગાંધીજી અને આગમપાઠો ઉપર અવધાન પ્રયોગ કર્યા હતા. તેમના પણ તેમની તીવ્ર સ્મરણશક્તિથી પ્રભાવિત થતા હતા. આવી અવધાન પ્રયોગની વિશેષતા એ હતી કે તેઓએ એકથી સો શક્તિ અંત:કરણની શુદ્ધિ વગર શક્ય બનતી નથી. આ પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર ક્રમમાં આપ્યો અતો તથા વ્યુત્ક્રમ ઉપરાંત ગલાલ તથા શંકરલાલ માહેશ્વર શતાવધાની હતા. એટલે કે ઉલટા ક્રમે જવાબો આપ્યા હતા. એટલું જ નહીં આગમના જ્ઞાતા વિદ્વાન મુનિરાજ શ્રી રત્નચંદ્રજી, મુનિશ્રી તેઓએ કોઈપણ પ્રશ્નનો ક્રમ કહી બોલતા જ પ્રશ્ન અને જવાબ સૌભાગ્યચંદ્રજી (સંતબાલજી), મુનિશ્રી જયાનંદ વિજયજી, કહી બતાવ્યો હતો તેવી જ રીતે પ્રશ્ન પૂછતા જ તેનો ક્રમ કહી મુનિરાજશ્રી ધનરાજ સ્વામીજી, આચાર્યશ્રી કીર્તિચંદ્રસૂરિ, બતાવ્યો હતો. મુણિશ્રીની અવધાનકળાની વિશેષતા એ છે કે ધીરજલાલ ટોકરશી શાહ વગેરે વિદ્વાનોએ શતાવધાનના તેઓ એકથી સો પ્રશ્નો-ઉત્તરો છ મહિના સુધી યાદ રાખી શકે પ્રયોગો કર્યા હતા. છે. ધન્ય મુનિરાયને ! પૂ. અજિતચંદ્ર સાગરજીએ સંસ્કૃત-પ્રાકૃત, હિન્દી, ધન્ય ગુરૂને! ધન્ય માતાને! ગુજરાતી ભાષામાં પૂછાયેલા પ્રશ્નો, વાક્યો, કહેવતો, સંસ્કૃત શ્લોક, સાધુ-સંતો, તત્ત્વજ્ઞાનીઓ, તીર્થસ્થળો, દેશભક્તો, તેમની અવધાનકળા સતત વિકસતી રહે અને શાસનની વૈજ્ઞાનિકોના નામો, ગણિતના કોયડાઓ, જૈન પરિભાષાઓ પ્રભાવના થતી રહે. - ૨૧મી માં થમવાર -સા. દ્વારા હૈ Jain Digest Winter 2009 Jain Education International 33 www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52