Book Title: Jain Dharm Vikas Book 05 Ank 08 09
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 13
________________ એન. સી. શાહના નામે ઘટસ્ફોટ ૧૦૧ . આ બીનાને પૂ. વિદ્વાન આ૦ શ્રી પાસેથી તે લખાણ ઉપર તાબડતેબ જંબુવિજયજી મ. સહજમાં કળી ગયા સહી કરાવી લીધી. પૂ. ગુરૂદેવે કહ્યું કે અને તેથી તેઓએ પોતાના બચાવ સહી તો કરું છું પણ તે લખાણ જાહેર અર્થે ગુરૂ-શિષ્ય વચ્ચેના કલેશનું સમા- કરવાનું નથી. જવાબમાં પૂ. આ. શ્રી ધાન કરવાનું હિંમતભેર બીડું ઝડપ્યું. જબુસૂરિજી વિગેરેએ કહ્યું કે ભલે જાહેર પૂજ્ય ગુરૂદેવશ્રી શાસ્ત્રીય દ્રષ્ટીએ નહિ કરીએ આમ વચન આપ્યા બાદ આવતાં પ્રાયશ્ચિત્તે આપવા પુર્વકનું તે લખાણ શેઠશ્રી કેશવલાલ મોહનલાલ સમાધાન ઝીલવા ઈંતેજાર હતા તેથી એ સંઘવીને સુરક્ષિત રાખવા સુપ્રત કરાયું. રીતેજ સમાધાન કરવાનું આ. શ્રી જબુ- પૂ. ગુરૂદેવનો ભયંકર વિશ્વાસસૂરિ મહારાજે પૂ. ગુરૂદેવને જણાવીને ઘાત:--પણ આશ્ચર્યની વાત છે કે પૂ. અને “હું જે લખાણ કરું તે ઉપર ગુરૂદેવશ્રીની સહીવાળું એ લખાણ ડીજ ગુરૂજી સહી આપે તે સમાધાન કરૂં” વારમાં જ્ઞાનમંદિરના બારણેજ ચૂંટેલું એ આગ્રહ ધરાવતા પૂ. આ. શ્રી વિ. જણાયું આ ખબર મળતાંની સાથેજ રામચંદ્રસૂરિ મહારાજને એ રીતે જ પૂ. ગુરૂદેવનો ખ્યાલ ઉપર પિતાના એ બંને પટ્ટધરની ભેદનીતિ આવી ગઈ. સમાધાન કરવાનું જણાવીને ગુરૂ-શિષ્ય પિતાની સહીવાળા એ લખાણની નકલ બંનેને એકાંતમાં એક કેટડીમાં દાખલ ક્ય. મંગાવી. સ્વસ્થ ચિત્ત વાંચતાં પૂ. ગુરૂગેબી કારસ્થાન – એરડીનાં દેવને દીવા જેવું દેખાઈ આવ્યું કે બારણું બંધ કરીને પૂ. આ. શ્રી વિ. પિતાના બંને પટ્ટધર આચાર્ય શિષ્યોએ જંબુસૂરિ મહારાજે પોતાના ગુરૂદેવને પિતાને ભયંકર વિશ્વાસઘાત કર્યો છે. શાસ્ત્રદ્રષ્ટિ છોડી દેવાનું દુર દબાણ કરીને પિતાના નામે ચડેલી એ દાંભિક જાહે-- કીનાની દ્રષ્ટિએ સમુદાયની અવહીલનાને રાતથી પૂ. ગુરુદેવના ચહેરા ઉપર ગંભીર હાઉ દેખાડયે. ભદ્રિક ગુરૂજીને કેટલાક કલાક ગમગીની ફરી વળી, શું માલુમ કે એ ઇંદ્રજાળ હશે ? આંખમાંથી આંસુડાં નીતર્યા અને પટ્ટતેઓશ્રી તે એ સાંભળીને વિચારમગ્ન ધરાને બીજું કંઈજ નહિ કહેતાં પૂ. બની ગયા. આ પ્રસંગને લાભ ઉઠાવી ગુરૂદેવે તે જાહેરાતમાં યોગ્ય સુધારો લેવા પૂ. આ. શ્રી વિ. જંબુસૂરિજીએ કરવા જણાવ્યું. પણ બંને શિષ્ય પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરિજીએ આચાર્યોએ “તેમાંથી એક પણ અક્ષર પ્રથમથી તૈયાર કરી રાખેલું લખાણ કરશે નહિ” એમ બેપરવાઈ દાખવીને પિતાના પૂ. ગુરૂદેવ પાસે ધર્યું. અને જણાવી દીધું. એટલું જ નહિ પણ એ જાહેઅને તુરતજ બે પ્રતિષ્ઠિત સંગ્રહની રાત અનેક પિપરોમાં પણ તેઓએ પ્રગટ પણ મદદ લઈ તે લખાણ પુરતું વાંચવા, કરાવી. આ વખતે પૂ. ગુરૂદેવશ્રીને જે વંચાવવા કે વિચારવા પણ દેવાની તક દુઃખ થયું હોવાનું અને જાણવા મલ્યું આપ્યા વિના તેઓએ પિતાના ગુરૂદેવ છે તે કલમમાં ઉતારી શકાતું નથી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24