Book Title: Jain Dharm Vikas Book 05 Ank 01
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 5
________________ માન્યતાના મિથ્યા માહ શાસન, સાસાયટી દેશવિરતિ વિગેરે રાંસ્થાઓ પણ સ્થિતિચુસ્ત વિચારની જણાવનાર તરીકે પ્રગટ થઈ. આ મધાનું પરિણામ કેટલુંક સારૂં, કેટલુંક માઠું અને કેટલુંક અનેક પ્રકારની મિશ્રણુતાવાળુ થયું. આ સદીના પૂર્વાવૈંમાં દીક્ષા લઈ વીસમી સદીના પૂર્વાર્ધમાં શ્રાવક ભીમસિંહ માણેક, ખાજીસાહેમ ધનપતસિંહજી વિગેરેએ ગ્રંથાને મુદ્રિત કરી અભ્યાસ માટે ગ્રંથેાને સુલભ બનાવવાના પ્રયત્ન કર્યાં છે અને જૈનધર્મ પ્રસારક સભા જેવી તત્વવિચારણા કરનારી સંસ્થાએના પ્રાદુર્ભાવ થયા છે. ‘જૈનદિવાકર,’પૂર્વાર્ધ ઉત્તરાર્ધ બન્નેના સાક્ષાત્કાર સમા જૈનસુધારસ’‘સ્યાદ્રદસુધા'‘જૈનહિ પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી પૂ. આ. તેચ્છુ’ ‘જૈનધર્મ પ્રકાશ' વિગેરે માસિકા-વિજયસિદ્ધિસૂરીશ્વરજી,પૂ. આ. સાગરાનંદ દ્વારા સમાજમાં લેખ લખવા વિગેરેના સૂરીશ્વરજી,પૂ. આ. વિજયવલ્રભસૂરીશ્વરજી પ્રચારની શરૂઆત પણ આ સદીના પૂર્વા છે. આ મહાપુરૂષ સમાજમાં જેવા તૈ ર્ષમાં થઇ હતી. આ રીતે અનેક પ્રકારે તેવા વિશ્વાસ અદ્યાપિ ધરાવે છે. આજના યુગની અસર આ સદીના પૂર્વ- જૈનસમાજ પાસે સંપત્તિ બુદ્ધિ અને ર્ધમાં પુરજોસથી થવા પામી છે. વિદ્વાન સુનિવર્ગી છે. તે ધાર્યું કાર્ય કરી આ સદીના ઉત્તરાર્ધમાં પ્રથમ ‘જૈન’શકે પ્રજાબંધુ' જેવા જૈન અઠવાડિક પત્રાની શરૂઆત થઇ, અનેક ખેાંડી ગા; પાઠશાળાએ, સભાઓ, મંડળા, પુસ્તકપ્રકાશન સંસ્થાઓ વિગેરે અનેક પ્રકારે સાહિત્ય સંસ્થાએ અને કેન્સ જેવી બંધારણીય કામ કરનારી સંસ્થાઓના પ્રાવિ યે. આ સંસ્થાના પ્રત્યાઘાત રૂપે વીર તેવુ સામર્થ્ય ધરાવે છે. આપણે સ. ૨૦૦૧ ના વર્ષમાં જૈનશાસન પેાતાની સર્વે શક્તિની ઉપયાગ કરી શાસનને અતિસુંદર બનાવે તેમ ઇચ્છીશુ અને શાસનમાં કાંટા વેરવાના સહજ સ્વભાવી મનુષ્યાને શાસનદેવ સન્મતિ આપે એ અભ્યર્થના માન્યતાના મિથ્યા માહ ! રચયિતા-પૂ. ઉપાધ્યાય સિદ્ધિમુનિજી મહારાજ. (રિગીત) માન્યાં સ્વજન, પણ શાથી માના એ સ્વજન છે વાજબી; માન્યાં સ્વજન, પણ શાથી માના એ સ્વજન છે કાયમી: માન્યાં સ્વજન, જાણા ન, કે'દી ઘેરી ઘા એ મારશે; માન્યાં સ્વજન, જાણે ન, કા’દી ઝેરી ઠંશ એ ડશશે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12