Book Title: Jain Dharm Vikas Book 05 Ank 01 Author(s): Bhogilal Sankalchand Sheth Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 9
________________ કાર્તિક પૂર્ણિમા થઈ, માનવતાને ભૂલ્યા, તેના પરિણામે છે તેથી આત્મા પ્રત્યેની સમાન ભાવના અચાનકજ ઉભય પક્ષમાં યુદ્ધ જાગી કાયમજ રહે છે. તેઓ માને છે કે નિરઉડયું. દશ ક્રોડ ચેાદ્ધાએની સાથે મિથિ-પરાધી જીવાનું રક્ષણ કરવું એ ધર્મ છે અને હનન કરવું એ પાપ છે. યુદ્ધના સમય સિવાય સૈનિકા એક બીજાની છાવણીમાં પરસ્પર મલી શકે છે, અને સુખ પ્રશ્ન પૂછી શકે છે. લાપતિ દ્રાવિડ વાલિખિલ્ય પર ચઢાઈ કરી. વાલિખિલ્યે પણ દુખીત હૃદયે દશ કેટિ ચેષ્ઠાએ પ્રતિકાર કરવા આત્મરક્ષાર્થે તૈયાર કર્યો. એ રણક્ષેત્રમાં કંઇ મહીનાએ વીત્યા અને ઘણાં માનવેન સંહાર થયે।. (નીતિકારી તે પુષ્પથી પણુ યુદ્ધ કરવાની મનાઈ કરે છે. પુષ્પત્તિ ન એન્રથમ ” શામ, દામ,ભેદ વગેરે પ્રસંગે ચાજી માનસહાર અટકાવવા અનેક પ્રકારના પ્રયત્ના કરવામાં આવ્યા છે, છતાં ધર્મ વિહીન માનવાને વધારે તૃષ્ણાની ખેાટી ભૂખ જાગવાથી મથી છકેલા માનવાને વધારે સત્તા મેળવવાની ભૂખ જાગે છે. તેથી દુનિયા ઉપર અકારણે યુદ્ધો ફાટી નીકળે છે. કાઇ ધર્માંધતાને લીધે યુદ્ધો ખેલે છે તે કાઇ સત્તાના મેહથી છઠ્ઠીને યુદ્ધે ચઢે છે. હ ંમેશાં આ યુદ્ધથી પર હાય છે. કારણદરેક આત્મામાં ઇશ્વરી અંશે! હાય રહેલા છે. અથવા ચૈતન્ય સ્વરૂપે આત્મા નિજ આત્મા સમાન છે. પરપરાએ સિદ્ધ સમાન સર્વેને જોવાની તત્વચર્ચામા માનનાર હોવાથી તેઓએ યુદ્ધોથી વિમુખ રહેવા અનેક નીતિગ્ર ંથ ની ચેાજના કરી છે. પરંતુ જેએ ધર્માંધ છે, સત્તાલેાલુપ અને ધર્મવિહીન અને અનાર્યોં સામે યુદ્ધ એ ક્જ છે. તેવા સિદ્ધાંતા દ્વારા દેશ અને ધર્મનું આયીએ સદા રક્ષણ કર્યું છે એવી રીતે એવી રીતે રક્ષણ કરવું એ આર્ય કન્ય યુદ્ધમાં રહેલી સમહાંશિકત અને નબળાઈઓ શેાધી કાવાદાવાની રમત રમવી એ અનીતિ છે. અધર્મ છે અને ત્યાજ્ય છે. તેવી માન્યતા આાની શ્રેષ્ઠ ગણાતી હતી. એવી અનેક શ્રેષ્ઠતાઓને લીધે આો શ્રેષ્ઠ છે. તેમના નિવાસથી ભારત પણ શ્રેષ્ઠ છે. આજે વિદેશ યુદ્ધતત્રમાં નીતિમય અશા નાશ પામ્યા છે. સત્તાના મઢમાં ચકચૂર મનેલા દેશાની કૂટનીતિ માનવસંહાર કરવામાં વધારે સફળતા મેળવે. માનવ અસૂય અને સુખ સમ્રાજ્ય સ્થાપવામાં આ નીતિ ઉપયાગી થઈ શકે તેમ છે. વર્ષા ઋતુ આવી. યુદ્ધ થર્યું. પણું - કુટીરા રક્ષણાર્થે ખાંધવામાં આવી. તે વખતે નામ જેવાજ ગુણવાળા સુબુદ્ધિ મંત્રી દ્રાવિડને સુવલ્ગુ તાપસના પવિત્ર આશ્રમે તેડી ગયા અને તાપસ દ્વારા અન્ને અએને બેધ પમાડયા. તાપસે ઋષભદેવપ્રભૂના આપેલા ઉપદેશને નિર્દેશ કર્યાં. “વૈર વિરોધ એ મિથ્યા છે. રાજ્ય એ નરકાંત છે. શરીર, માયા, સત્તા નવર છે. ઋષભદેવના વંશજોને વર વિશેષ ન શેલે. મધવામાં વૈરવરાધ સર્વથા નજ જોઇએ. ખફ્લેશ એટલે ગૃહલેશ. ગૃહકલેશથી અનેક આપત્તિPage Navigation
1 ... 7 8 9 10 11 12