________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે. અન્ય ભાગ્યશાળી જનોને ૩૨ લક્ષણે હાય નામ હજી સુધી તે મેં કઈ પુસ્તકમાં જોયાં નથી. છે એ નીચે મુજબ છે:
*૧૦૦૮ લક્ષણ માટે પણ એમ જ છે. છä તારાં ધનૂ ચચરો મોઢિizar | લાંછન અને લક્ષણમાં તફાવત-આ બાબત વાપી રાત્તિવતોના જ સા: પન્નાના: વાર્T: |
કઈ ઉલેખ મને મ નથી, મારી કલ્પના એ છે
કે ૧૦૦૮ લક્ષણોમાં લાંછન અંતર્ભાવ થાય છે चक्रं शङ्खगजौ ममुद्रकलशौ प्रासादमत्स्या यवाः ।
અને લાંછન એ વધારે આગળ પડતું લક્ષણ છે. यूपरतूपकमण्डलून्य बनिभृत् सञ्चामरो दर्पणः ।।
નિસીહચુહિણમાં કહ્યું છે કે પ્રાકૃત (સામાન્ય) उक्षा पताका कमलाभिपेकः
મનુષ્યને ૩૨, બલદે અને વાસુદેવને ૧૦૮ સુરામ શ્રી ઘનgujમr ૧
અને ચક્રવતીઓ તથા તીર્થકરને ૧૦૦૮ લક્ષણો અર્થાત ઇત્ર, કમળ, ધનુષ્ય, ઉત્તમ રથ, વજ, હેય છે. કાચ, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, સાવર, જંબુદ્ધીવપત્તિના ત્રીજા વક્ષસ્કારમાં ૪૨માં સિહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, સત્રમાં ભરત ચક્રવતીના હાથ અને પગે અનેક મસ્ય, જવ, યજ્ઞનો સ્તંભ, તૂપ, કમંડળ, પર્વત, લક્ષણે હોવાનું કહ્યું છે. સાથે સાથે અહીં નીચે ચામર, દર્પણ, બળદ, ધ્વજ, અભિષેક કરાયેલી મુજબનાં ૩૭ લક્ષણો જ. મ. માં ગદ્યમાં લક્ષ્મી, માળા અને મેર એ બત્રીસ લક્ષણો અત્યંત દર્શાવાયાં છે :પુણ્યશાળાને હોય.
૧ મત્સ્ય, ૨ યુગ યાને ધેસરી, ૩ ભંગાર . બત્રીસ લક્ષણા પુર્ય
ધાને એક જાતનું જળપાત્ર, ૪ વર્ધમાનક, ૫ ભદ્રાસન, જેનાં નખ, પગનાં તળિયાં, હથેળી, જીભ, એઠ, ૬ શંખ (દક્ષિણાવર્ત), ૭ ઇત્ર, ૮ જન= તાળવું અને આંખના ખૂણો એ સાતે લાલ હોય, વ્યાલવ્યંજન=ચામર, ૯ પતાકા, ૧૦ ચક્ર, ૧૧ લાંબૂન,
જેનાં બગલને ભાણ, હૃદય, ડેક, નાક, નખ ૧૨ મૂસળું, ૧૩ રથ, ૧૪ સ્વસ્તિક, ૧૫ અંકુશ, અને વદન એ છ ઊંચા હોય,
1 ચન્દ્ર, ૧૭ સૂર્ય, ૧૮ અગ્નિ, ૧૯ ધૂપ યાને જેનાં દાંત, ચામડી, કેશ, આંગળીઓનાં વેઢાં યજ્ઞને સ્તંભ, ૨૦ સમુદ્ર ૨૧ ઈન્દ્રધ્વજ, ૨૨ પૃથ્વી, અને નખ એ પાંચ પાતળાં હોય,
૨૩ પદ્મ, ૨૪ હાથી, ૨૫ સિહાસન, ૨૬ દંડ,
૨૭ કાચ, ૨૮ ઉત્તમ પર્વત, ૨૯ ઉત્તમ ઘેડે, જેનાં આંખ, હૃદય, નાક, હડપચી અને ભુજા એ લાંબા હોય,
૩૦ શ્રેષ્ઠ મુગટ, ૩૧ કુંડળ, ૩૨ નન્દાવર્ત, ૩૩ - જેનાં કપાળ, છાતી અને મુખ એ ત્રણ પહેલાં
ધનુષ્ય, ૩૪ કુન્ત, ૩૫ ઉચણિ, ૩૬ ભવન યાને ભવનપતિને આવાસ, ૩૭ વિમાન યાને મા
નિકનું વિમાન જેનાં કંઠ, સાથળ અને પુરુપચિન એ નાનાં
* આ પિકી સ્વસ્તિક અને ચક તેમજ ૧૨ લક્ષણે અને જેનાં પરાક્રમ, સ્વર અને નાભિ એ ત્રણે તેમજ જંબુદ્વીપણુત્તિ (વ. ૩, સુન ૪૨)માં
ગણીવાયેલાં ૭ લક્ષણો એમાં આવી જતાં હોય તે ગંભીર હોય તે પુરુષ બત્રીસ લક્ષણ જાણો.
એટલાંનાં જ નામ જાણવામાં છે. આમ જે ૩૨ લક્ષણો ગણાવાયાં છે તેને ૧૦૮ { આ લેખ પ્રમેયરત્નમંજૂષા ( પત્ર ૧૮૩ અ) અને ૧૦૦૮ લક્ષણોમાં સમાવેશ થાય છે કે કેમ તે મા છે. જાણવું બાકી રહે છે. વિશેષમાં ૧૦૮ લક્ષણોનાં '૨ આને લગતાં સંસ્કૃત નામ પ્રમેયરત્નમંજૂષામાં
અપાયાં છે. ' ૧. આ પદ્યો કઇ સામુદ્રિક શાસ્ત્રનાં હશે, એનું નામ ? મળમાં ગાગર શબ્દ છે. પ્ર. ૨, મું. માં એનો કઈ જણાવવા કૃપા કરશો ?
અર્થ “ સ્ત્રીના પગનું વસ્ત્ર’ કરાય છે,
For Private And Personal Use Only