Book Title: Jain Dharm Prakash 1962 Pustak 078 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશન જે મુજ વેદના ઉપશમશે કાયા મળ મૂત્ર ને રોગે ભરેલી ચારિત્ર લઈશ હું હર્ષ ઉલાસે કાચા હાંડલા જેવી ઘડેલી આખર કંટાળીને મેં તે, કઈ અભિયડુ સારો એવી કાયામાં મુંઝાયે કયું રાજન, છે બધુંય અસ્થિર આ સંસાર છે અસારો૦ ૧૩ આ સંસાર છે અસારે ૧૬ હદયની ભાવના ડુતી તેથી અનાથી મુનિની વાત સુણીને રે ગયે તત્કાળ એથી પાય વંદે મુનિનાં કર જોડીને પ્રભાતે ઉડી પાય વંદી માતાને લીધે સંયમ સારો સમકિત પામી પાછા વળીયે, યે નગર મઝા આ સંસાર છે અસારો૦ ૧૪ આ સંસાર છે અગાશ૦ ૧૭: એવા મુનિનાં ગુણ ગાતાં બનીશ કેમ સને. વળી તું ભવનાં દ્રા દહેજે જાત કયા અને માન્ય છે તે આ વીજળીને ચમક ભાવના ને ભક્તિ દ્યો એવી કે, પ: શિવસુખ સારે આ સંસર છે અને રાત્રે ૧૫ મુજને ભ૧૬.૬ ૩ના. : ૧૮ :: છે વડગામ તીર્થધામ છે પંચાસરથી જા! માલિ અને દવા ડાથી ૪ માઈલ ઉપર આ બામ આવેલું છે. એક ઉંચા ટેકરા ઉપર વલું છે. દૂરથી જિ. રિખર દેખાય છે. આની પ્રતિષ્ઠા જેટલી વિ સં. ૧૯૫ માં થઈ છે. એ પહેલા ઘરદેરાસર પે - ડોરહી હતી. આ જિનાલયમાં મુળનાયક આદીપુર બવાનું છે. મૂળનાયકની મૂર્તિ મને દુર છે, પ્રાચીન છે ળનાયકની પાસે લગભગ એક હજાર વર્ષથી અખંડ દીપ પ્રજળે છે. આ ગાન અને મૂર્તિ પ્રાચે.- છે. મહિ ને પૂજારી દુષ્કાળમાં અથવા મેકી આદી બચાળાના વખતમાં સાચા દિલથી પ્રભુજીની પૂ: કરડે તેથી તેને હંમેશા નિયમિતપણે અડધો રૂછે; અને એક પાલી ચોખા મળતાં હતાં. આથુ. :ણ એ છે કે આ મૂર્તિ ચમત્કારિક હતી. દેરાસરની દક્ષિણ તરફની ચેકી પાસે એક નાની દેરીમાં શંકરના : છે અને પાસેના ગો મલામાં ગણુ પતિની મૂર્તિ છે. અહિંના પૂજારીએ પાછળથી આ લિગે તથા સ્થાપ્ત કરી છે. તેની પાસે દેરાસરમાંથી કાઢી નાખેલું પ્રાચીન પબાસણ છે. વિ. સં. ૧૯૫૫ માં અસક દિયાણા પાસે કેર ગામના રહેવાસી હોલ અમદાવાદના રહેવાસી મનસુખલાલ ભગુભાઇએ અહિ .સનું કામ થયું ત્યારે જૂનું પબાસણ કાઢી નવું કરાવ્યું, તે સમયે મૂળનાયકની દ્રષ્ટિ નીચી થાય તેમ લાગે છે. અત્યારે શ્રાવકના ત્રણ ધર છે. ઉપાશ્રય, એક ધર્મ શાળા છે. યાત્રા કરવા લાયક છે. માટે જરૂર યાત્રા કરવાનો લાભ ગુમાવવો નહી. કોઈ પણ તીર્થમાળાએ આ તી. ઉલ્લેખ કર્યો નથી. ચાસરને ઉલેખ આવે છે તેનાથી ૪ ગાઉ વડેગામ છે છતાં ઉલ્લેખ કર્યો નથી તે અશ્ચય છે. લેખક રવ. કાંત મુનિ જયંતવિજયજી મહારાજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18