Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધ પ્રકાશ. હોય છે. મદોન્મત હસ્તીઓના કુંભસ્થળ રૂપ કંદુક વડે જેમના હસ્ત રણ સંગ્રામમાં ક્રિડા કરવાવાળા હોય છે તે વીર પુરૂષ હાથ અબળા જ નની ઉપર કેમ ચાલી શકે?" આ પ્રમાણે પિતાની પુત્રીને ગળે વળગીને એ નેક પ્રકારના પ્રલાપ કરતા સતા સુંદરીના માતાપિતા એ વિલાપ કરવાં લાગ્યા કે તેને જોનારા સર્વે લોકોના ને પ અથડે ભરાઈ ગયાં. હવે જેણે ખાવું પીવું તજી દીધુ છે, દુ:ખવ વિધુર બની ગયેલી છે. અને દુઃખના ભારમાં જે દબાઈ ગયેલી છે એની સુંદરી ગ૬ સ્વરવય પિતાના માતાપિતાને આ પ્રમાણે કહેવા લાગી કે–પ્રસાર પામતા વડે જે સર્વ ભૂળને ઉજવળ કરેલું છે એવા તમારા કુળરૂપ ચંદ્રને હે પિતા! મેં કલંકિત કરે છે. હે વત્સળ માતાપિતા! દુષ્કર્મનાં પરિતાપ રૂપ અવિડે બળી રહેલી એવી ને તમે ક્ષમા કરજો કારણ કે વડીલો તે આપત્તિમાં પણ વાત્સલ્યતા ધારણ કરનારા હોય છે. મેં પાપણે તમારી પુત્રી થઈને અને રાજાની રાણી થઈને જે લઘુતાવાળું કામ કર્યું છે તેથી હું મારા અંત:કરણમાં બહુજ દુખાઉ છું. પાંચ દિવસ મોડા વહેલા પણ આ પ્રાણતો જવાનેજ છે તેમાં કોઈ પ્રતિબંધ કરી શકતું નથી, પરંતુ મને આનું સકલંક મરણ અત્યંત વ્યથા પમાડે છે. જ્યારથી મારું વિમળશિળરૂપી ધન, ઈકિયો રૂપ તસ્કરોએ હરણ કર્યું છે. ત્યારથીજ વસ્તુવાગે તો હું મરણ પામેલી જ છું. હે માતાપિતા! ને પ્રાર્થના કર્યા પ્રમાણે આવતા ભવમાં મળતું હોય તો ભવેવમાં મને તમારી જેવા ન રાલ માતાપિતા મળને અને આનું :ખ કદી પણ પ્રાપ્ત ન થશે.' આ પ્રમાણે અનંત પરતાવાથી તે પિતાની મેળે જ પોતાનો ધારોધ કરીને મરણ પામી. અને નર્કમાં નારકીપણે ઉત્પન્ન થઇ અયન દ સલ વ્યથા સહન કરવા લાગી. આ પ્રમાણે દર અને સુંદરી.આ ભાવમાં તેમજ પરવામાં અને ત્યંત વિવારકતાથી એતિ દારૂણ દુ:ખની વ્યથા સહન કરવી પડી. આ વા અતિ ભયંકર બે જણના દુઃખવિપાકને ભાગીને પિતૃ પિમ સુખ આશ સામે રમ્ય મનુબોને દૂરથી જ તજી દેવી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18