________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાગા પશુવક, કોપન હેગન શહેરની વેદકસભા સમક્ષ કબુલ કવ્યું હતું કે પોતાના પ્રયોગોમાટે જે પ્રાણીઓને તેણે માગ્યા હતા તે એટલાં બધાં હતાં કે તેની પુત્રી થઈ શકે તેમ નથી.
પામ્યુરને પ્રયોગ સધળી રીતે ગેરવાજબી છે. પ્રથમ તે નાના નિયમથી વિરુદ્ધ છે. કારણ કે પાસુરને ચેપ જાનવરોની ખેપરીને સો ઝેરી રસ છે કે જેને કોઈ માણુ વગછ કહેશે નહી. એવા સડેલા ગંદા રસને શરીરમાં પ્રવેશ કરાવી ગંદકીથી જ આરોગતાસારી રાખવાનું પા૨૩ર કહે છે, પણ વિધાન દાકતરોનો અભિપ્રાય તેનાથી વિરૂદ્ધ છે. પ્રખ્યાત ઠાકનર ડોલન, પ્રોફેસર પીટર, દાકતર ટેલ્સ વિગેરે પામ્યુરો - ગમે “ઉટ" કહે છે અને તેને લીધે ઉલટા આ દરદના દાખલાઓની સંખ્યા વધી છે એમ કહે છે. ચાલો આપણે આ પ્રયોગ એ છે વા અમ્ય છે તેને ખુલાસો અંતઃકરણ પાસે માગીએ આપને કાંઈ પણ દુઃખ થાય તેવું બીજાને પણ દુખ થાય છે. તે જે જાનવરો આપને ખેતીવાડી વિગેરે કામમાં બહુ ઉપયોગી છે તેવા જાનવરનો માણસના સુખને હાને વાત કરવાનો માણસને શું હક છે. સાધારણ બુદ્ધિથી વિચાર કરશું તે પણ તે કાર્ય અઘટિત છે એમ માલમ પડશે. આપણે શરીર પીડાને માટે દવા કરવા નીકળીએ છીએ, ત્યારે તે પી મટાડવા માટે બાપડા ની અવાચક અને નિરાધાર પ્રાણીઓને છેએને અવયવો કાપી નાંખી, ચામડી ઉતરડી નાખી, અગ્નિપર જવતાં શેકી, ગુંગળાવી નાંખીને તેને દુઃખ દેવું! આ કેવા ધાતકી વિચાર કરે આ દુe કૃમનો ખુલારો ધર્મ પુસ્તકોને વિષે જોઈએ. તે દરેક ધર્મમાં દયા પ્રધાન છે. હિંદુ મુસલમાન પારરરી ખીરની કે જેના દરેક ધર્મમાં દયાને છ ગણી છે, ત્યારે શું પામ્યુરને પણ તે સઘળા ધમૅથી વિરૂદ્ધ નથી
આ ઉપરથી વાંચનારે જાણ્યું હશે કે પાસ્ટયરને ઉપાય બધી રીતે વિ. રૂદ્ધ છે. અર્થાત્ આવા ખાતાની જરૂર કોઈપણ જગ્યાએ નથી; અને ખાસ કરીને હિંદુસ્થાનમાં તો નથી જ. કારણ કે પ્રથમ તો આ કામ હિંદુસ્થાનમાં વસતી પ્રજાના ધર્મથી તદન વિરૂદ્ધ છે. બીજું હિંદુ લોકો અનાને અડકવામાં પાપ ગણે છે, ચરબીવાળો સાબુ વાપરવામાં પાપ ગણે છે, વિલાયતી દવા વાપરવામાં પાપ ગણે છે અને તેનાથી પિતા દેતું ભૂર થાય એમ મા
For Private And Personal Use Only