Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શ્રી જૈનધર્મ પ્રકાશ. છે, પરંતુ જ્યાં પિતાના ઘરથી જિન મંદિર વધારે દર દેય ત્યાં તેમ કરવું તે લોક વિરૂદ્ધ અને શરીરને અપવિત્ર થવાના સંભવવાળું છે. કારણ કે મોટે અને લાંબે માર્ગે જતાં અશુચિને તેમજ બડવારીક નિતીને અનુસરતાં અ૯પ રપ પણ ન કરવા લાયક દ્ર જને સંસર્ગને સંભવ છે. જ્યારે તેમ હોય ત્યારે જિન મંદીર જઈને પછી સ્નાન કરવું તે યોગ્ય છે. જિનપૂજા નિમિત્તે જતી વખતે રાજા, પ્રધાન, સેનાપતિ કે શેઠ શાહુકારોએ પોતપોતાની રિદિ સમેત પરજના સમુહે યુકત અને પિતાના વૈભવને છાજતા આડંબર સાથે જવું જોઈએ, કારણ કે તેવી રીતે જવાથી ઘણા અન્ય દશેનીઓ જિન માર્ગની પ્રશંશા કરે છે. એટલું જ નહીં પણ કેટલાક ભવ્ય છે તે મિથાત્ માર્ગનો ત્યાગ કરી જન માની સન્મુખ થઈ જાય છે. અને તેના પુન્ય બંધના કારણકે તે સામાન્ય વાળાઓ થાય છે. એવી રીતે જિન મંદીર પાસે જઈ ગૃહ વ્યાપારના ત્યાગ ૧૫ નિસિહી અગ્રધા રે કહીને અંદર પ્રવેશ કરે. પ્રવેશ કરીને પહેલાં વસો ઊતારી નહાતી વખતે પહેરવાનું નિર્માણ કરેલું સુદ પહેરે.1 પહેરીને નહાવાને સ્થળે જઈ, સુદ જગ્યા છીંગત કરી. બીજા ગડી આવેલા જીવોની જતન કરી શુદ્ધ નિર્મળ અને જરૂર જેટલા ઉન પાણીથી રનાન કરે. રનાન કરી રહ્યા પછી શરીરને જળ રહિત કરવા માટે શુદ્ધ વસથી શરીર લહી ઉનની કામળી પર. અને ત્યાર પછી પોતે પહેરવા માટે રાખેલા પાન નારા રણ છે, ૧ કેટલાક આ દિવસે તેમજ પહેલા અને તે લગ્ન કરી લધુ નિતી તથા વડી નિતી કરેલી હોય તેવા ' પરીના ને ૩િ . ૨ રનાન કરવા માટે ઉગાજળ છે જેને એમ કેટલાક - કારે કહેલું છે. ૩ મલીન વસ્ત્રથી તેમજ જે વસ્ત્ર નહાવામાં વાપરેલું હોય છે તે વસ્ત્ર નીચવી તેનાથી શરીર લેવું તે શરીરને એજ કરવાનું સાધન છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16