Book Title: Jain Darshanni Ruprekha
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ 3 (લેખકના પુસ્તક-પુસ્તિકાઓ) પાથ ઓફ અહંત એ રીલીજીઅસ ડીમોક્સી (અંગ્રેજીમાં) જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો આધુનિક, ભૌતિક અને મનોવૈજ્ઞાનિક શાસ્ત્રોને અનુરૂપ કેવી રીતે છે તેની સ્પષ્ટતા કરતું પુસ્તક. હોટ ઇઝ જૈનિઝમ? (અંગ્રેજીમાં) પ્રશ્નોત્તર રૂપે જૈન ધર્મની ટૂંકી સમજ. સંતબાલ - એ સેઈન્ટ વીથ એ ડીન્સ (અંગ્રેજીમાં) ગાંધી વિચારસરણીને અનુરૂપ કર્મયોગને વરેલ એક જૈન સંતની જીવનકથા તથા વ્યક્તિગત તેમજ સામાજીક પ્રશ્નોને ગાંધીવાદી પ્રદ્ધતિથી તેમણે કેવી રીતે. ઉફેલ્યા તેના પ્રેરણાદાયક કિસ્સાઓ. ૪. મુનિશ્રી સંતબાલજી - એક અનોખી માટીના સંત (ગુજરાતી અનુવાદ) અનુવાદક શ્રી મગનભાઇ પટેલ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ (અંગ્રેજીમાં) મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં લાગુ થતાં ટ્રસ્ટના કાયદાની સમજ તથા કાનુની સમીક્ષા. ઇસ્લામનું રહસ્ય - સૂફીવાદ (ગુજરાતીમાં) ઇસ્લામનું રહસ્ય પામેલ સૂફીસંતો ભારતીય વિચારધારાની તદન નજીક કેવી રીતે આવ્યા તેનું અને અને તેમના જીનનું રસપ્રદ વર્ણન. મોક્ષમાર્ગના પગથિયા (ગુજરાતીમાં) શ્રીમદ્ રાજચંદ્રજીના “અપૂર્વ અવસર” કાવ્ય ઉપરનું વિવેચન વ્યાયતંત્રની ક્ષતિઓ અને શુદ્ધિઓ (ગુજરાતીમાં) ભારતના ન્યાયતંત્રની નિખાલસ સમીક્ષા અને તેના ઉપાયોનું સૂચન. આનંધ્ધન-સ્તવનો (ગુજરાતીમાં) અવધૂશ્રી આનંધનજીએ રચેલ બાવીશ તીર્થકરો ઉપરના સ્તવનોની તથા તેના રહસ્યની સાદી ભાષામાં અપાયેલ સ્પષ્ટતા, જૈન અને જૈનેતર સમાજને ઉપયોગી થાય તેવી રીતે સ્તવનોમાં ચર્ચાતા જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાંતોની સમજ. ૧૦. ઉત્તરાધ્યયન-સાર (ગુજરાતીમાં) ૧૧. જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32