Book Title: Jain Darshanni Ruprekha
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ ficzbau-bau in 'લેખક પરિચય SEIS) આ પુસ્તકના લેખક શ્રી ચંબકલાલ ઉ. મહેતા (ઉં. વ. 82) હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે સને 1979 માં નિવૃત્ત થયાં. તે પહેલાં તેઓ સાત વર્ષ સુધી ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રહૃાાં. tous a singskos | નિવૃત્તિ બાદ તેઓ ભારતની સુપ્રીમ કોર્ટમાં છેલ્લાં ઓગણીસ વર્ષ થયાં સિનીયર એડવોકેટ તરીકે પ્રેકિટસ કરે છે અને હાલ છેલ્લાં છ વર્ષ થયાં દિલ્હીનો વસાવાટ છોડી અમદાવાદમાં સ્થિર થયાં છે. મનિશ્રી સંતબાલજીએ પંચાવન વર્ષ પહેલાં સ્થાપેલ ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના તથા વિશ્વવાત્સલ્ય ફાઉન્ડેશનના તેઓ હાલ પ્રમુખ છે અને ગાંધી દષ્ટિએ ગ્રામવિકાસ તથા ગ્રામ પંચાયતોની સ્વાયત્તતા, સત્તા તથા અર્થતંત્રનું વિકેન્દ્રીકરણ કૌટુંબિક કાનૂનોમાં સ્ત્રીઓને થતો અન્યાય તથા જાહેર જીવનના બીજા સામાજિક અને જાહેર પ્રશ્નોમાં ઊંડો રસ ધરાવે છે . ! કારણ ળ અમદાવાદ સ્થિત ટેકસ પેપર પ્રોટેકસન કાઉન્સીલના તેઓ હાલ પ્રમુખ છે. (Hibisi) bolos વિશ્વના પ્રચલિત તત્વચિંતનના અને ખાસ કરીને જૈન દર્શનના તેઓ અભ્યાસી છે. કોઈ વાંક ડિપોઝ Lips નવા GU) ferotતા તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલ પુસ્તક-પુસ્તિકાઓનું લીસ્ટ અંદરના પાના ઉપર છે TઇલE wilp) ઉપૂર હ HS bs Togue is elbia SS SS SRL Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32