Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 81
________________ ૫૪ જૈન ચિત્ર-ક૯૫લતા થાય છે અને એથી જ એને “સંવૃત યોનિ' કહે છે. અંતર્મદમાં તેમાંથી તરુણ દેવ ઉત્પન્ન થાય છે (જુઓ ચિત્રની ડાબી બાજુએ) અને ઉત્પન્ન થયા બાદ (ચિત્રની જમણી બાજુએ) સાથે જ બતાવેલ ઉષપાત સભામાં જઈ તે દેવયોગ્ય પ્રાથમિક ક્રિયાઓનો પ્રારંભ કરે છે. ચિત્ર૩૬ ચક્રવતીનાં ચૌદ રત્ન. રત્નનાં નામ રત્નનું પ્રમાણ રનની જાતિ ઉપયોગ વિષય ૧ ચક ર વામ (ચાર હાથ એકેન્દ્રિય શત્રઓનો પરાજય કરવામાં અનન્ય સાધન. પ્રમાણ) ૨ છત્ર ૨ ચક્રવર્તીના હસ્તસ્પર્શ માત્રથી બાર જન વિરતાર થઈ શકે, જેની નીચે ચક્રવર્તીનું સૈન્ય રહી શકે. ૨ દંડ ર જેનાથી ઊંચીનીચી જમીન સરખી થઈ શકે અને કારણ પણે એક હજાર યોજન જમીનમાં જેનાથી ખાડો થઈ શકે. ૪ ચર્મ રન બે હસ્ત પ્રમાણ ચકવર્તીના સ્પર્શ માત્રથી બાર યોજન જેનો વિસ્તાર થઈ શકે; ઉપર ચક્રવર્તીના સન્યને સમાવેશ થઈ શકે. ૫ ખળું ર ૩૨ અંગુલ રણસંગ્રામમાં શત્રુસમૂહને ઘાત કરવામાં અપ્રત હા શક્તિવાળું. ૬ કાકિણી ર૦ ૪ અંગુલ વૈતાથની ગુફામાં ૪૯ પ્રકાશમલો કરવામાં ઉપયોગી. ૭ મણ રને ૪ અંગુલ લંબાઈ બાર યોજન સુધી પ્રકાશ કરનાર, માથે અથવા હાથ ૨ , પહોળાઈ વગેરે અવયવો પર બાંધે છતે સર્વ રોગનો નાશ કરનાર, ૮ પુરોહિતર તે તે કાળને ઉચિત પંચેન્દ્રિય શાન્તિક કર્મ કરનાર. ૯ ગજ રત્ન મહાવેગવાન, પ્રોઢ પરાક્રમી. ૧૦ અબ્ધ રને ૧૧ સેનાપતિ રને , ગંગા-સિંધુને પેલે પાર વિજય કરનાર, ૧૨ ગૃહપતિ ર તે તે કાળને ઉચિત પંચેન્દ્રિય ઘરનું સર્વ પ્રકારનું કામકાજ કરનાર (ભંડારી). ૧૩ વાર્ષિક(સૂત્રધાર) ,, સુતારનું કાર્ય કરનાર. ૧૪ સ્ત્રી રત્ન ,, અતિ અભુત વિષયભોગનું સાધન. ચિત્રમાં રન ૮માં પુરોહિતને ડાબા હાથમાં શાંતિપાઠનું પાનું આપેલું છે અને જમણા હાથની આંગળી ઊંચી કરીને તે કાંઈક બોલતા જણાય છે. રત્ન ૧૧ માં સેનાપતિના જમણા હાથમાં ભાલ તથા ડાબા હાથમાં હાલ છે. રત્ન ૧૨ માં ડાબા હાથમાં તાજવાં પકડીને ગૃહપતિ–ભંડારીને ચીતરેલો છે અને રને ૧૩ માં સુતારને પ્રસંગ દર્શાવવા જમણા હાથમાં રાખેલા કુહાડાથી ડાબા હાથમાંનું લાકડું છેલતે ચીતરેલો છે. ચિત્ર ૬૪ નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ–આ પતરું મને વડોદરાના શુક્રવારબજારમાંથી મૂળ મળેલું. ગુજરાતના ઇતિહાસમાં શાંતિદાસ ગરશેઠ અગ્રસ્થાન ભોગવે છે. તેમને વંશને આજે પણ અમદાવાદના નગરશેઠ તરીકે ઓળખાય છે. - શાંતિદાસ નગરશેઠનું એક ચિત્ર ઝવેરીવાડામાં આવેલા સાગરગના ઉપાશ્રયના થાંભલા ઉપર ચીતરેલું છે, જેને ઉપરથી ફોટો લઈને ગુજરાત સાહિત્ય સભાએ “ગુજરાતનું પાટનગર અમદાવાદ' નામના પુસ્તકમાં પૃષ્ઠ ૬ ૦૧ની સામે ૫૬ નંબરના ચિત્ર તરીકે તે છપાવેલું છે. એમાં તેઓ પોતાના ગુરુ શ્રી રાજસાગર (સૂરિ)ના ઉપદેશનું શ્રવણ કરતા અંજલિ જોડીને નીચેના ભાગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84