Book Title: Jain Anga Agam ma Puja Shabda no Arth
Author(s): Dalsukh Malvania
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૦૬ જૈન અંગ આગમમાં પૂજા શબ્દને અર્થ આવા આશંસાપ્રયોગ કરણીય નથી એ અભિપ્રાય પણ શ્રી અભયદેવે આપે છે. આ જ સૂત્રમાં “સત્કારશંસા' પૃથક ગણાવી છે અને તેની ટીકામાં ટીકાકાર જણાવે છે–“સાર પ્રવર-વધ્યામિ પૂજ્ઞન, તને સ્થાતિ સાફાંસકોન તિ ” આ ઉપરથી જણાય છે કે સ્વકારને પૂજા અને સરકાર એમ ઈષ્ટ છે, પૂ વડે સકાર એમ નહિ. સમવાયાંગ સૂત્રમાં ૩૬માં સમવાયમાં ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયને ગણાવ્યાં છે તેમાં અગિયારમું અધ્યયન “બહુશ્રુતપૂજ” નામે છે. આમાં ગા. ૧૫-૩૦માં બહુશ્રુતની અનેક ઉપમાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. આ જ તેની પૂજા છે, એમ માનવું રહ્યું. ભગવતી સૂ. ૫૫૬માં “પૃથાકથિરિવળક્યા” એવો પાઠ છે પણ તેની ટીકામાં માત્ર તેની સંસ્કૃત છાયા આપી છે. પૂજાને અર્થ કર્યો નથી. पूयण-पूयणा આચારાંગ (૧. ૧. ૧)માં “gFરત જેવ નવિચ પવિંટળમાળપૂવIT'' ઇત્યાદિ પાઠ છે જેને અનેકવાર પુનરાવૃત્ત કર્યો છે. આની ટીકા માં પૂજન વિષે શ્રી શીલાંક જણાવે છે-“પૂનનં પૂના-વિનવત્રાનપાનના ગામ સેવાવશેષg[–આગમપૃ. ૨૬, દહી પૃ. ૧૮. ન આચારાંગ (૩. ૩. ૧૧૯)માં “હુકો લીવિયસ પરિવંધ-માન-પૂUIC =ત્તિ ને પમાચિંતિ પાઠ છે તેની ટીકામાં શીલાંક લખે છે-“તથા પૂષાર્થમાં પ્રવર્તમાનાઃ ઐરાત્માને भावयन्ति-मम हि कृतविद्यस्योपचितद्रव्यप्राग्भारस्य परो दान-मान-सत्कार-प्रणाम-सेवाविशेषैः પૂનાં વ્યતીત્યાદિ પૂનનં, તવમર્થ વિનતિ ” આગમેપૃ. ૧૬૯, દીલ્હી પૃ. ૧૧૩. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાઠ છે– “વિ વંક્તિ , વિ માનતે રવિ પૂગળતે..મિરર્ણ નિશ્વર જૈન વિશ્વભારતી પ્રકાશિત-૬. ૮. તેની ટીકામાં આ. અભયદેવે લખ્યું છે-“ના પૂજનયા–તીર્થનિર્માન્યાનમરતા ધક્ષેમુવાિનમા માલિનરિક્ષાચા આગમો પૃ. ૧૦૯. સૂત્રકતાંગ (૧. ૨. ૨. ૧૧) માં પાઠ આવે છે –“ના વિજ વંવા-પૂજા રૂઝે તેની ટીકામાં આચાર્ય શીલાંક લખે છે –“જ્ઞાહિમિઃ વાણિ િવંદના, વસ્ત્રાપાત્રાહિમિ પૂજ્ઞના આગમો પૃ. ૬૪; દીલ્હી પૃ. ૪૩. સૂત્રકૃતાંગ (૧. ૩. ૪. ૧૭)માં પાઠ છે—“ર્દિ નારણ રંગોના પૂળા પિતો તારે તેની ટીકામાં આ. શીલાંક લખે છે –“તથા તëાર્થમેવ વસ્ત્રારું માન્યામિ મનઃ ‘ધૂનના રામવિભૂષા ધૃષ્ટતઃ કૃતાઆગામે પૃ. ૧૦૦; દીહી પૃ. ૬૭ સૂત્રકૃતાંગ (૧. ૨. ૨. ૧૬)માં પાઠ છે–“નોર ૨ જૂથપથ સિયા તેની ટીકામાં આ. શીલાંક જણાવે છે–“૨ કપનતના પૂiા-ગાથવા કમિરાવી ચાર મા II આગમો પૃ. ૬૫; દીલ્હી પૃ. ૪૪, સૂત્રકૃતાંગ (૧. ૨. ૩. ૧૨)માં પાઠ છે –“નિર્વિસેઝ રિસ્ટોરા-પૂથi? તેની ટીકામાં આ. શીલાંક લખે છે–નિર્વિઘત-gTચેન પડત પ્રામાધાં હતુતિમાં તથા પૂગને વસ્ત્રાહીમ પર આગમો, પૃ. ૭૩, દીલ્હી પૃ. ૪૯. સુત્રકતાંગ (૧. ૯. ૨૨)માં પાઠ છે–વ ના ય વંનપૂથના” તેની ટીકામાં આ. શીલાંક લખે छे-"तथा या च सुरासुराधिपतिचक्रवर्तिबलदेववासुदेवादिभिः वंदना, तथा तैरेव सत्कारपूर्विका - વસ્ત્રાદ્રિના પૂષના આગમે. પૃ. ૧૮૧–૨, દીલ્હી પૃ. ૧૨૧-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3