Book Title: Jain Anga Agam ma Puja Shabda no Arth
Author(s): Dalsukh Malvania
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230108/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેન અંગ બાગમમાં પૂજા શબ્દનો અર્થ દલસુખ માલવણિયા જૈન વિશ્વભારતી, લાડ દ્વારા પ્રકાશિત “આગમ શબ્દકોશ'માં જૈન અંગ આગમોમાં જે જે શબદ જ્યાં જ્યાં આવે છે તેને સંદર્ભ આપવામાં આવ્યો છે. આથી પૂજા, પૂજના, પૂજાથી જેવા શબ્દો અંગ આગમોમાં કયાં કયાં વપરાયા છે તે શોધી કાઢવાનું સરલ થાય છે. એટલે તેને આશ્રય લઈ અહીં પૂજાદિ શબ્દો અને તેના અર્થો જે ટીકાઓમાં આપવામાં આવ્યા છે તેનું તારણ આપવા પ્રયત્ન કર્યો છે. ટીકાકારે તે પૂજને જે અર્થ કરે છે તેને પછી જોઈશું, પણ મૂળ સૂત્રમાંથી જ પૂજાને જે અર્થ ફલિત થાય છે-સ્પષ્ટ થાય છે તે સર્વ પ્રથમ જોઈએ. સૂવકૃતાંગના બીજ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનમાં તૈર્થિકોની ચર્ચા કરવામાં આવી છે તેમાં લેકાથત કે ચાર્વાક કે શરીરને જ આત્મા માનનારના અનુયાયી પૂજા કઈ રીતે કરતા તેને સ્પષ્ટ નિર્દેશ મળે છે. તે પાઠ આ પ્રમાણે છે“તુમં પૂયયામિ, તે ગા-સળેખ વા વાળ વે હાફળ વ સાફમેન વા વા વા જાળ વા વા વા વાયjછળ વાટે આગોદય આવૃત્તિ પૃ. ૨૭૭. તેની દીલ્હીથી પ્રકાશિત ફોટો કોપી પૃ. ૧૮૫. સ્પષ્ટ છે કે પૂજા એટલે પૂજ્યને અનાદિ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પગલૂછણિયું– આદિ આપવા તે જ પૂજા છે. જ્યાં જ્યાં પૂજા શબ્દ અંગ આગમમાં આવે છે ત્યાં ટીકાકારે જે અર્થ કરે છે, તેનાં હવે કેટલાંક ઉદાહરણ જોઈએ. સૂત્રકૃતાંગ (૧. ૧૪. ૧૧)માં પ્રાપ્ત પૂજા શબ્દને અર્થ ટીકાકાર આ પ્રમાણે કરે છે-“અચ્યુંચાનવિનચારિમિઃ પૂના વિધેતિ આગમો, પૃ. ૨૪૫; દીલ્હી પૃ. ૧૬૪. સૂત્રકૃતાંગ (૧.૧૬૪)માં ““uથ વિ ળિયાંથો . પૂયાત્રામી? એવો પાઠ છે-તેની ટીકામાં જણાવ્યું છે–“નો પૂનાણા(ત્રામાથી વિનુ નિરપેક્ષી –આગમ૦ પૃ. ૨૬૫; દીલ્હી પૃ. ૧૭૭. સ્થાનાંગમાં (આગમો૦ સુત્ર ૪૯ ૬) “છાળા સાવકો અતિ સુનાતે......મયંતિ તં વહાવૃતાંતરે ! છટા અવતો હિતામવંતિ સં.નવ પૂતાવારે તેની ટીકામાં શ્રી અભયદેવ જણાવે છે-“અનામવાન્ સપાય સુર્થ... પૂના હસ્તવાહિક, તપૂર્વ સારો વસ્ત્રમ્પર્વન, પૂનામાં વા બાઃ પૂજ્ઞાતિવાર રૂતિ આગમેપૃ. ૩૫૮; દીહી પૃ. ૨૩૯. સ્થાનાંગમાં છદ્મસ્થની ઓળખ પ્રસંગે જણાવ્યું છે –“સત્તë હાર્દિ છ૩મર્થ જ્ઞા તૈ૦ વાળ કાપત્તા મવતિ...પૂતાનામgવત્તા મવતિ આગમ. સૂત્ર ૫૫૦. તેની ટીકામાં या प्रमाणे छे-पूजासत्कारं-पुष्पार्चन-वस्त्राद्यर्चने अनुबृहयिता-परेण स्वस्य क्रियमाणस्य तस्य જનગિતા, તદુમાવે દૂર્વાર્થ –આગમેપૃ. ૩૮૯; દીહી પૃ. ૨૬ ૦. સ્થાનાંગમાં (સૂત્ર ૭૫૬) “ક્ષધિ સંનg ......પૂજાલંકારો – દશ પ્રકારે મનુષ્ય પ્રશંસાવ્યાપાર કરતા હોય છે તેમાંનું એક છે પૂજાશંસાપ્રયોગ. આની ટીકામાં શ્રી અભયદેવ લખે છે–“તથા પૂના-gsyiqqનં જે સ્થાતિ પૂMારસાકયોના આગમ૦ પૃ. ૫૧૫; દીલ્હી પૃ. ૩૪૪. ૧ આજકાલ જૈન સમાજમાં કેટલાક આચાર્યો જિન પ્રતિમાની જેમ પોતાનાં નવ અંગેની પૂજા કરાવે છે અને તે વિશે સમાજમાં વિવાદ ચાલે છે, તે સંદર્ભમાં પ્રસ્તુત લેખ લખવાની ઈચ્છા થઈ છે, Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન અંગ આગમમાં પૂજા શબ્દને અર્થ આવા આશંસાપ્રયોગ કરણીય નથી એ અભિપ્રાય પણ શ્રી અભયદેવે આપે છે. આ જ સૂત્રમાં “સત્કારશંસા' પૃથક ગણાવી છે અને તેની ટીકામાં ટીકાકાર જણાવે છે–“સાર પ્રવર-વધ્યામિ પૂજ્ઞન, તને સ્થાતિ સાફાંસકોન તિ ” આ ઉપરથી જણાય છે કે સ્વકારને પૂજા અને સરકાર એમ ઈષ્ટ છે, પૂ વડે સકાર એમ નહિ. સમવાયાંગ સૂત્રમાં ૩૬માં સમવાયમાં ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયને ગણાવ્યાં છે તેમાં અગિયારમું અધ્યયન “બહુશ્રુતપૂજ” નામે છે. આમાં ગા. ૧૫-૩૦માં બહુશ્રુતની અનેક ઉપમાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. આ જ તેની પૂજા છે, એમ માનવું રહ્યું. ભગવતી સૂ. ૫૫૬માં “પૃથાકથિરિવળક્યા” એવો પાઠ છે પણ તેની ટીકામાં માત્ર તેની સંસ્કૃત છાયા આપી છે. પૂજાને અર્થ કર્યો નથી. पूयण-पूयणा આચારાંગ (૧. ૧. ૧)માં “gFરત જેવ નવિચ પવિંટળમાળપૂવIT'' ઇત્યાદિ પાઠ છે જેને અનેકવાર પુનરાવૃત્ત કર્યો છે. આની ટીકા માં પૂજન વિષે શ્રી શીલાંક જણાવે છે-“પૂનનં પૂના-વિનવત્રાનપાનના ગામ સેવાવશેષg[–આગમપૃ. ૨૬, દહી પૃ. ૧૮. ન આચારાંગ (૩. ૩. ૧૧૯)માં “હુકો લીવિયસ પરિવંધ-માન-પૂUIC =ત્તિ ને પમાચિંતિ પાઠ છે તેની ટીકામાં શીલાંક લખે છે-“તથા પૂષાર્થમાં પ્રવર્તમાનાઃ ઐરાત્માને भावयन्ति-मम हि कृतविद्यस्योपचितद्रव्यप्राग्भारस्य परो दान-मान-सत्कार-प्रणाम-सेवाविशेषैः પૂનાં વ્યતીત્યાદિ પૂનનં, તવમર્થ વિનતિ ” આગમેપૃ. ૧૬૯, દીલ્હી પૃ. ૧૧૩. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પાઠ છે– “વિ વંક્તિ , વિ માનતે રવિ પૂગળતે..મિરર્ણ નિશ્વર જૈન વિશ્વભારતી પ્રકાશિત-૬. ૮. તેની ટીકામાં આ. અભયદેવે લખ્યું છે-“ના પૂજનયા–તીર્થનિર્માન્યાનમરતા ધક્ષેમુવાિનમા માલિનરિક્ષાચા આગમો પૃ. ૧૦૯. સૂત્રકતાંગ (૧. ૨. ૨. ૧૧) માં પાઠ આવે છે –“ના વિજ વંવા-પૂજા રૂઝે તેની ટીકામાં આચાર્ય શીલાંક લખે છે –“જ્ઞાહિમિઃ વાણિ િવંદના, વસ્ત્રાપાત્રાહિમિ પૂજ્ઞના આગમો પૃ. ૬૪; દીલ્હી પૃ. ૪૩. સૂત્રકૃતાંગ (૧. ૩. ૪. ૧૭)માં પાઠ છે—“ર્દિ નારણ રંગોના પૂળા પિતો તારે તેની ટીકામાં આ. શીલાંક લખે છે –“તથા તëાર્થમેવ વસ્ત્રારું માન્યામિ મનઃ ‘ધૂનના રામવિભૂષા ધૃષ્ટતઃ કૃતાઆગામે પૃ. ૧૦૦; દીહી પૃ. ૬૭ સૂત્રકૃતાંગ (૧. ૨. ૨. ૧૬)માં પાઠ છે–“નોર ૨ જૂથપથ સિયા તેની ટીકામાં આ. શીલાંક જણાવે છે–“૨ કપનતના પૂiા-ગાથવા કમિરાવી ચાર મા II આગમો પૃ. ૬૫; દીલ્હી પૃ. ૪૪, સૂત્રકૃતાંગ (૧. ૨. ૩. ૧૨)માં પાઠ છે –“નિર્વિસેઝ રિસ્ટોરા-પૂથi? તેની ટીકામાં આ. શીલાંક લખે છે–નિર્વિઘત-gTચેન પડત પ્રામાધાં હતુતિમાં તથા પૂગને વસ્ત્રાહીમ પર આગમો, પૃ. ૭૩, દીલ્હી પૃ. ૪૯. સુત્રકતાંગ (૧. ૯. ૨૨)માં પાઠ છે–વ ના ય વંનપૂથના” તેની ટીકામાં આ. શીલાંક લખે छे-"तथा या च सुरासुराधिपतिचक्रवर्तिबलदेववासुदेवादिभिः वंदना, तथा तैरेव सत्कारपूर्विका - વસ્ત્રાદ્રિના પૂષના આગમે. પૃ. ૧૮૧–૨, દીલ્હી પૃ. ૧૨૧-૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ દલસુખ માલવણિયા 107 सूत्रता (१५-११)मा पा४ छ–“वसुम पूयणासु(स)ते अणासए" तेनीमा भा. शीमा समेछे --"किं भूतोसौ अनुशासक इत्याह-वसु द्रव्य, स च मोक्ष प्रते प्रवृत्तस्य संयमः, तद्विद्यते यस्यासी वसुमान, पूजन देवादिकृतमशोकादिकमास्वादया इति पूजनास्वादकः। ननु चाधाकर्मणो देवादिकृतस्य समवसरणादेरुपभोगात् कथमसौ सत्संयमवान् इत्याशङ्क्याह-न विद्यते आशयः पूजाभिप्रायो यस्य असौ अनाशयः, यदि वा द्रव्यतो विद्यमानेऽपि समवसरणादिके भावतोऽनास्वादकोऽसौ, तद्गतगााभावात् / " भागमा० 5. 257; ही पृ. 172. पूयट्टि - સમવાયાંગસૂત્ર (સમવાય ૩૦)માં ત્રીશ મહામોહનીય સ્થાનના વર્ણન પ્રસંગે ૩૪મી ગાથા નીચે પ્રમાણે છે-તેમાં ત્રીશમું સ્થાન છે. "अपस्समाणो पस्सामि देवे जक्खे य गुज्ज्ञगे / __ अण्णाणी जिणपूयट्ठी महामोहं पकुव्वइ // 34 // मागमा० 5. 51; ही 5. 34. तेनी मा मा. समय सणे छे-अपश्यन्नपि यो ब्रूते पश्यामि देवानित्यादिस्वरूपेण, अज्ञानी जिनस्येव पूजा अर्थ यते यः स जिनपूजार्थी', गोशालकवत् / स महामोह प्रकरोतीति-" भागमा० पृ. 55; ही 5. 37. पूयणकाम सूत्रतin (1. 4. 1. २८)मा या छ"बालस्स मदय बीय जौं च कड अवजाणह मुज्जे / दुगुणं करेई से पाव पूयणकामो विसन्नेसी // 29 / / " मा गाथानी टीम मा. शlai समेछ-"किमर्थमपलपति इत्याह-पूजन-सत्कारपुरस्कारस्तत्कामः-तदभिलाषी, मा मे लोके अवर्णवादः स्यादित्यकार्य प्रच्छादयति-" भागमा० पृ. 11.4; हीली. 76 पूयणहि सूत्रता (1. 10. २३)मा गाथा छ"सुद्धे सिया जाए न दूसएज्जा अमुच्छिए ण य अज्ज्ञोववन्ने / धितिम विमुक्के ण य पूयणट्ठी, न सिलोगगाभी य परिव्यएज्जा // 23 // तेनीमा मा. शीखां समे छे-"तथा संयमे धृतिर्यस्यासौ धृतिमान, तथा स बाह्याभ्यन्तरेण ग्रन्थेन विमुक्तः, तथा पूजन वस्त्रपात्रादिना, तेनार्थः पूजनार्थः, स विद्यते यस्यासौ पूजनाथी, तदेव भतो न भवेत् / तथा श्लोकः लाधा कीर्तिस्तद्गामी न तदभिलाषुकः परिव्रजेदिति / कीर्त्यर्थी न काञ्चनक्रियां कुर्यादित्यर्थः // " भागमा० पृ. 145; 18 पृ. 130. સ્પષ્ટ છે કે અંગ આગમમાં પૂજી શબ્દને મુખ્ય અર્થ પૂજ્યનાં અંગેની પૂજા–એ નથી પણ પૂજ્યને આવશ્યક એ ની વસ્તુનું સમર્પણ એ છે. એટલે પૂજા અને દાનમાં શો ભેદ–એ પણ અહીં વિચારણીય છે. પૂજા પૂજ્ય પાસે જઈ વસ્તુનું અર્પણ એ છે, જ્યારે પૂજ્ય પતિ દાતા પાસે જઈ લે તે દાન છે. આમ પૂજા અને દાનમાં ભેદ પાડી શકાય છે. પૂજા શબ્દને બદલે અર્યા શબ્દનો પ્રયોગ જ્ઞાતાધર્મકથામાં દ્રૌપદીની કથામાં થયેલો છે, સમગ્ર અંગ આગમોમાં આ એક જ सेमलिन प्रतिभानी या विषे छे. ते 55 मी नांधवू नये. 413 छ-"जिगपडिमाणं अच्चणं करेइ"-नाया० 1. 11.758 (न विश्वभारती, उनूनी यावृत्ति.) भागमीय समितिनी નાયાધમ્મકડા મૂળમાં લાંબો પાઠ છે પણ ટીકામાં જણાવ્યું છે કે ઉપર પ્રમાણે સંક્ષિપ્ત પાઠ પણ મળે છે.