Book Title: Haribhadrasuri Acharya
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 2
________________ આચાર્ય હરિભદ્રસૂરિ કહેવાય. બીજા અડધા સમયને અવસર્પિણી એટલે કે પતનનો સમય કહેવાય. પરંપરા પ્રમાણે એવું કહેવાય છે કે ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ અથવા નારાયણો, ૯ પ્રતિ વાસુદેવો અથવા પ્રતિ નારાયણો (વાસુદેવના દુશ્મનો), અને ૯ બલરામ તેમ ૬૩ વિશિષ્ટ વ્યક્તિઓ દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળમાં જન્મે છે. A TTITUT ROOT)DODE આચાર્ય જિન ભટ્ટ પાસે સાધુપણું સ્વીકારતા હરિભદ્રસૂરિ જૈન કથા સંગ્રહ 55

Loading...

Page Navigation
1 2 3 4