________________
આચાર્ય હરિભદ્રસૂરિ
કહેવાય. બીજા અડધા સમયને અવસર્પિણી એટલે કે પતનનો સમય કહેવાય. પરંપરા પ્રમાણે એવું કહેવાય છે કે ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ અથવા નારાયણો, ૯ પ્રતિ વાસુદેવો અથવા પ્રતિ નારાયણો (વાસુદેવના દુશ્મનો), અને ૯ બલરામ તેમ ૬૩ વિશિષ્ટ વ્યક્તિઓ દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળમાં જન્મે છે.
A
TTITUT
ROOT)DODE
આચાર્ય જિન ભટ્ટ પાસે સાધુપણું સ્વીકારતા હરિભદ્રસૂરિ
જૈન કથા સંગ્રહ
55