Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 131
________________ અર્હમ સ્પીરીચ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ ના ફિલોસોફિકલા એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર આયોજિત ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ પારસધામ ઘાટકોપર પ્રેરિત જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૬ તા. ૭-૨-૨૦૧૦ અને તા. ૮-૨-૨૦૧૦ રવિવાર અને સોમવાર પાવન નિશ્રા ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક પૂ. જયંત મુનિજી મહારાજસાહેબ શાસન અરુણોદય પૂ. ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજસાહેબ વિરલપ્રજ્ઞા પૂ. વીરમતીબાઈ મહાસતીજી આદિ સંત-સતીજીઓ : પ્રેરક : અધ્યાત્મયોગિની પૂ. બાપજી લલિતાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. ડો. તરુલતાબાઈ મ.સ. ઃ સ્થળ : પૂ. જગજીવનજી મહારાજ ચક્ષુ ચિકિત્સાલય, પેટરબાર - બોકારો ઝારખંડ જ્ઞાનસત્રનું પ્રમુખસ્થાન : પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ પ્રમુખસ્થાનેથી પ્રવચન ઃ પૂજ્ય ગુરુદેવના જીવન અને સર્જનને આધારે વિરલપ્રજ્ઞાનું મૌલિક તત્ત્વચિંતન સંયોજક : ગુણવંત બરવાળિયા • સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ઘાટકોપર - મુંબઈ gunvant.barvalia@gmail.com (Mo. 09820215542) ♦ ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટ પારસધામ, તિલક રોડ, ઘાટકોપર (ઈ), મુંબઈ - ૪૦૦ ૦૭૭.

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134