Book Title: Gyan Sanstha Sangh Sanstha Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 8
________________ જ્ઞાનસંસ્થા અને સંઘસસ્થા ૧૦૫ પાડી દીધા, આ બધું છતાં જૈન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તત્ત્વા સુરક્ષિત છે, અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આખા જૈન સધ એકત્ર થઇ શકે, અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કરે જાય. એ સામાન્ય તવામાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયાગી મે વસ્તુઓ આવે છે. એક અહિંસાના આચાર અને ખીજી વસ્તુ અનેકાંતને વિચાર. ભગવાન મહાવીરનેા સંધ એટલે પ્રચારકસ ધ. પ્રચાર શેના? તા ઉપલી એ વસ્તુએના, અને એ એ વસ્તુઓની સાથે સાથે, અથવા એ બે વસ્તુઓના વાહનરૂપે નાની મોટી બીજી અનેક વસ્તુઓને, હવે નાના નાના કટકાએમાં વ્હેંચાયલા, અને વળી વધારે અને વધારે આજે વ્હેચાતા જતા જૈનસ ધ, પેાતાના પ્રચારધર્મના ઉદ્દેશને, અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમ જ આ સમયમાં આ દેશમાં તેમજ સર્વત્ર લેાકાની શી અપેક્ષા છે, તેઓ શું માગે છે, એ વિચારી લે. અને લેાકની એ માંગણી અહિંસા તેમજ અનેકાંતદ્વારા કેવી રીતે પૂરી પાડી શકાય, એને અભ્યાસ કરી લે તે હજુએ એ સધ એ તત્ત્વા ઉપર અખરેંડ રહી શકે, અને એનું બળ ટકી શકે. ક્રૂરજનું ભાન જ, સમય, શક્તિ અને બુદ્ધિના દુરુપયેાગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પોતાની ફરજનું ભાન જીવનમાં જીવતું કરવું જોઇએ. દેશના સદ્ભાગ્યે તેમાં જૈન જેવા પ્રચારકસંધ પડયા છે. તેનું અધારણ વિશાળ છે. તેનું કાર્ય સાને જોઈ એ અને સા માગે તેવું જ છે. એટલે અત્યારે, બીજે કાઈપણુ વખતે હતી તે કરતાં, સધસંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરુર છે. તે સંધના આગેવાને પેાતાની સંધસંસ્થાને નિષ્પ્રાણ જેવા ન્ માગતા હાય અને પાતાના વારસદારાના શાપ, તેમ જ દેશવાસીએને તિરસ્કાર વ્હારવા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9