Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વિષય:
આઠ પ્રકારના મદસ્થાનો.
( ૧૨ ) પછી શિા | अष्टविधा ज्ञानाचाराः । अष्टविधा दर्शनाचाराः । अष्टविधाश्चारित्राचाराः ।
.
&
૮૨
3 3 3 3
८३
८४
८५
८६ अष्टविधा वादिगुणाः । चतुर्विधा बुद्धिः ।
(૧૨) છઠ્ઠી છત્રીસી.
८८
૮૯
૯૦
૯૧
૯૨
८७
+
+
+
આઠ પ્રકારના જ્ઞાનાચાર.
આઠ પ્રકારના દર્શનાચાર.
આઠ પ્રકારના ચારિત્રાચાર.
આઠ પ્રકારના વાદીગુણો.
ચાર પ્રકારની બુદ્ધિ.
१५
कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारी । गुरुसुस्सूसो पवयणकुसलो खलु सावगो भावे ॥
वृत्त क्र.
७
वेस व्व निरासंसो अज्जं कल्लं चयामि चिंतंतो । परकीयं पिव पालइ गेहावासं सिढिलभावो ॥
વેશ્યા જેમ નિર્ધન પ્રત્યે નિરાશંસ હોય છે તેવી રીતે ભાવશ્રાવક પણ ગૃહવાસ તે બીજાનો છે એમ સમજીને અર્થાત્ ક્યારે મારી તાકાત આવે અને આ ગૃહવાસને છોડી દઉં એવી ભાવના ભાવતો ઢીલા ભાવવાળો થઈને ગૃહવાસમાં રહે.
जह चिंतामणिरयणं सुलहं न हु होइ तुच्छविहवाणं । वववज्जिया जियाण तह धम्मरयणं पि ॥
પૃષ્ઠ.
૩૭૭-૩૭૮
३७९-३९४
३७९-३८३
३८३-३८६
३८६
३८७-३८९
३८९-३९४
૩૯૫-૪૧૨
૩૯૫-૩૯૯
૩૯૯-૪૦૪
૪૦૪-૪૦૫
૪૦૫-૪૦૬
૪૦૬-૪૧૨
(૧) ગ્રહણ કરેલા વ્રતોનું પાલન કરનારો, (૨) શીલવાન, (૩) ગુણવાન, (૪) સરળ વ્યવહારવાળો, (૫) નિરંતર ગુરુની સેવા કરનારો અને (૬) જૈનશાસનના રહસ્યોને કુશળતાપૂર્વક સમજનારો - આવો શ્રાવક તે ભાવશ્રાવક છે.
જેમ અલ્પ ધનવાળાને ચિંતામણિ રત્ન સુલભ ન હોય તેમ ગુણરૂપી ધનથી રહિત જીવોને ધર્મરૂપી રત્ન પણ મળતું નથી.

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 430