Book Title: Gruhastha ma Chha Karttavyo Pustika 1
Author(s): Kushalchandravijay, Chandrodaysuri
Publisher: Nemi Vigyan Kastursuri Shreni Mumbai
View full book text
________________
(W(૧૩) (8888 ૦ ગુરૂમહારાજે -સસારના દુઃખા જન્મ મરણ-ધડપણના દુઃખા પુણ્ય-પાપ પરલોક વગેરે તેમતિયંચ નારકીના દુઃખા સમજાવી માનવભવમાં શાંત-સમતા સમાધિ મેળવવા-સુખી થવા ધર્મનું સ્વરૂપ દાન-શીલ-તપ ભાવની વ્યાખ્યા, દર્શોન-પૂજા વગેરે શા માટે ? તેની સમજણુ વિસ્તારથી સમજાવી.
વ્યાખ્યાન ઉડ્ડયા પછી ગુરૂ મહારાજ પાસે આવ્યા કમલને પૂછ્યું ! સાંભળ્યુ. ? મલસેન કહે છે કે, તમે ખેાલતા હતા ત્યારે તમારા ગળાના કાકડા ચા નીચે થતા તે જણાતેા હતેા. શેઠ પુત્રના જવાબથી નીરાશ થઈ ઘેર ગયા. O શેઠના ગામમાં એક સમયે પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ પત્થરને પીગલાવે તેવા વ્યાખ્યાનકાર પધાર્યા જાણી શ્રીપતિ શેઠ કમલને સમજાવી વ્યાખ્યાને લઈ આવ્યા. શેઠે રૂ મહારાજશ્રીને વાત કરી હતી.
e
0 પછી આચાય મહારાજે વિહાર કર્યો ગામ બહાર મા વળાવવા આવ્યા દરેકે પોતપોતાની શક્તિ અનુસાર નિયમા લીધા કમ્સ પણ પરિચય થવાથી વળાવા આવ્યા હતા તેને પૂછ્યુ કે તારે કાંઈ નિયમ લેવા છે ?
.
"
જેથી ગુરૂ મહારાજ સંસારના કામશાસ્ત્ર વગેરે નવે રસેાની નવી નવી કથાએ સંભળાવે તે સાંભળી કમળ દરરાજ ગુરૂ મહારાજ પાસે આવતા થયેા. સંસાર રસિક જીવે તે આવી કથામાં રસ હોય ? જેથી કમલને તેમાં રસ લાગ્યા.
·
ક્રમલસેને કીધુ ? જરૂર હું પણ નિયમ લઈશ ? ભગવત શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ શિવાય જુઠ્ઠું ખેલીશ નહિ ! આખું નાળીયેર મેઢામાં મુકીશ નહિં! છાણ નહિ ખાવાના પચ્ચકખાણ રાખીશ. કમળ ? અમારી સાથે.
પણ હસવાનું ?
મહારાજ ! તમારા આગ્રહ છે તે યા મારા ધરની સામે સીમલા કુંભાર છે તેની ટાક્ષ જોયા સિવાય નહિ ખાઉં !
ટાલ જોયા વગર નહિ ખાવાને
નિયમ લીધા
અહું સારૂ`! આ નિયમ જરૂર પાળજે હાં કરી ગુરૂ મહારાજે નિયમ આપ્યા તે વિહાર કર્યાં.
એક દિવસ વહેલી સવારે સીમલા કુ ંભાર જ’ગલમાં માટી લેવા ગયા છે. રાજ તા - ભાર સામે જ દેખાય એટલે કમળ તેને જોઈ ખાવા બેસતા આજે તે ભૂલી ગયા. તે જમવા બેસી કાળીયા હાથમાં લીધેા. તરત તેની મા સુંદરીએ કીધું. તે સીમલાની ટાલ જોઇ ? ના ! ખા ! હું ભૂલી ગયા ? તરત ભાણું છેાડી જંગલમાં કુંભારની ટાલ જોવા ગયા. ***********************
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org