Book Title: Gautamswami Gandhara
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 4
________________ ગણધરો અને આચાર્યો જૈન અને હિંદુ પંચાંગ પ્રમાણે દીપાવલીના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને નવા વર્ષના પહેલા દિવસે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. મૌતમસ્વામી સર્વજ્ઞ બન્યા ગતમરત્રામાં જન્મે બ્રાહ્મણ હતા. અને પ્રકાંડ પંથત હતા. જ્યારૅ તેઓ ભગવાન મહાવીરને મઝા ત્રાત્રે તેમને ધ્યાલ આવ્યો કે પોતાના કરતાં તૈો વધુ જ્ઞાન અને આચ્છામિક દષ્ટિએ વધુ આગળ છે. પોતાનું અભિમાન છૉડીને તેઓ તેમના શિષ્ય બની ગયા. સામાન્ય શ્રાવક અાનંદ અંગે તેમણે જે કંઈ ટીકા કરી હતી તે માટે તેમણે માફી માંગ. તેઓ ભગવાન મહાવીરના પ્રથમ અનૈ પદશિષ્ય હતા. બીજા અશ્વ શષ્યો તેમનાથી પહેલા સવૈજ્ઞ બoથા. તેઓ ઘણા લાંબા સમય બાદ સર્વજ્ઞ બળ્યા. આમ બનવાનું કારણ મહાવીર સ્વામી પ્રસૈનો તેમનો રાગ હતો. જૈન ઘમૅ પ્રમાણે કોઈને માટૅગ લાગણી રાગ ગણાય. સર્વજ્ઞ બનવા માર્ગે આ રાગમાંથી મુક્ત થઈ વીતરાગી થવું પડૅ. ગૌતમન્નામ(નૈ જયારે માગું ફાાન થયું અને તેમણે આસક્તિ છૉડી 'દીધી ત્યારે અંતે તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. 40 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4