Book Title: Gautam Gatha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 13
________________ હેગૌતમપ્રભુ! અહંકારખરો જાદુગર છે. નોંખી વ્યક્તિ, નોંખો ખેલ. બાહુબલીજીને તેણે આદેશ કર્યોઃ “ખબરદાર, પ્રભુ પાસે નથી જવાનું." બ્રાહ્મણ અવસ્થામાં આપને તેણે આદેશ કર્યો જલ્દી ઉપડ, મહાવીર પાસે પહોંચ.” પરંતુ, અહંકારગમેતે ખેલકરે પ્રભુનો એકજખેલ છે? તેનો ખેલખલાસ કરવાનો. આપની ઉપરનો અહંકારનો ખેલ પ્રભુએખલાસ કર્યો. મારી ઉપરના અહંકારના ખેલને ખલાસ કરવાની જવાબદારી આપલેશો ? કથા Taternational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 146