Book Title: Digambar Jain 1924 Varsh 17 Ank 05
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia
View full book text
________________
જ ૧ ]
दिगम्बर जैन । ©©©©©©©©©©© કર્યું” કે જે સોનું તોલા ૪૦) વરવાળે આપવાનું © જ્ઞાતિતંત્ર
કહે તે વિવાહ કરીએ. અમારે સેનું ઘરમાં મુકવું નથી પણ એ તો જોઈએ. લગ્ન થાય તે પહેલાં
તે સોનાના દાગીના જોઈએ એવું તો લખી આજકાલ ગરમીની રજાઓ હોવાથી વિદ્યા- આપે અને ટી2 લગાવી સહી કરી આપે તો ર્થીઓ પોતાની માતૃભૂમિએ ગયા હતા, તેથી વિવાહ કરીએ. આવી વાત સાંભળી મારા ભાઈબંધ કામકાજ છું હોવાથી અમે દરરોજ સાંજે રેલવેના અને હું તે આશ્ચર્ય થઈ ગયા. મારા ભાઈબંધને કે સબ સુધી મિત્ર સાથે ફરવા જતા હતા. આજે ત્રણ પુત્ર અને એક પુત્રી હતી અને સાધારણ રવિવાર હોવાથી રાત્રે અમારા યુવક મંડળની સ્થિતિના હતા. અને સર્વે ભેગા થઈ વિવાહ સભા હતી તેથી અમે વહેલા ફરવા જવા ઇછતા કરે કે નહિ તેને વિચાર કરવા લાગ્યા પરંતુ હતા. રસ્તામાં ચાલતાં ભાઈ છગનલાલ અચાનક ગામના આગ્રહથી ત્રીજે દિવસે વિવાહ કર્યો અને મળી ગયા અને તે સાથે વાર્તાલાપ કરતાં રેવે ગોળધાણા આપી નક્કી કર્યું. કોસીંગ સુધી ગયા. ઝાડની ઘટાને લીધે ઠંડા મણિલાલ-વાહ! વિવાહ તે બહુ સારી રીતે પવનનાં મોજાં આનંદ આપવા લાગ્યાં એટલામાં થયો. તમે કહો છો કે ભાઈબંધ ની સ્થિતિ સાધાનીચે પ્રમાણે વાર્તાલાપ શરૂ થયઃ
રહ્યું છે. વળી ત્રણ પુત્ર તેમજ એક પુત્રી છે તે મણિલાલ-કેમ ભાઈ છગનલાલ ? હાલમાં તે સેનું કયાંથી લાવીને આપો? જરા તો વિચાર તમો કરવા આવતા નહેતા તેનું શું કારણ? કરો કે બીજા છોકરાઓની સ્થિતિ શું થશે ? પ્રકૃતિ તો સારી હતીને?
તમારા ભાઈબંધના ઘરના છાપરા ઉપર નળીયાં છગનલાલ-ભાઇ મણીલાલ! મારી તબીઅત કેટલાં છે? તે સારી હતી, પણ ગરમીની રજાઓને લીધે હું આપણી જ્ઞાતિમાં દિવસે દિવસે સુધારા તે મારા ભાઈબંધને ત્યાં મળવાને માટે ગયા હતા, પ્રથમ કરતા સારા થતા જણાય છે. આવા સુવાએટલે લગભગ પંદર દિવસ ત્યાં રહ્યા હો, તેથી રાથીજ આપણી જ્ઞાતિની ચઢતી થવા વકી છે. તમને મળી શક્યો નથી.
ઠીક રીવાજ તે સારા થયે ! ભાઈ છગનલાલ, મણિલાલ-ભાઈબંધને ત્યાં ગયા પડ્યું ત્યાંના વર તેમજ કન્યાની ઉમર કેટલી છે ? બંનેએ નવાજીની સમાચાર તો જણ્વશે કે નહિ ? કંઈ અભયાસ બીજે કરેલો છે કે નહિ ? આટલા બધા દિવસ મળવાનું કેવું હોય ?
છગનલાલ-માઇ, લગ્ન વખતે કોકના ત્યાં છગનલાલ-ભાઈ, મારે તે ત્યાં ફકત ત્રણું ઘર ગીરો મુકી દાગીને બનાવીશું અને કન્યા દિવસ રહેવાનું હતું પરંતુ ચોથા દિવસે મારા આવશે ત્યારે દાગીના લઈ લેઈ ગીરોવાળાને ત્યાં ભાઇબંધના છોકરાના વિવાહ કરવા સારૂ કેટલાક વેચી મારીશ. વળી કન્યાવાળા તે કહેતા હતા. ખાપણી જ્ઞાતિમાંથી આવ્યા હતા, અને તે કારણ કે બીજી છોકરાએ ભલે ભીખ માગે પણ અમે લીધે વધુ દિવસ રહેવું પડ્યું.
તો લખ્યા મુજબ કરીશું. વળી વર તેમજ કન્યાની મણિલાલ ત્યારે તે તમારે મિષ્ટાન્નપાણીની ઉંમર પુછવાની નથી. કારણ કે એ તે લાકડે માંકડું બહ લહેજત પડી હશે ! વિવાહ કેવી રીતે કર્યો વળગાડયું છે. ભલે વર કાણું હોય કે પછી તે વાંધો નહિ હોય તો જણાવશે.
કન્યા બબડી હોય. ભણવાની બાબતમાં તો બંને છગનલાલ-ભાઈ વિવાહની તો વાતજ કહેવાની જણ પારંગત થયેલાં છે એટલે તે તે પુછવાનું નથી. પહેલે દિવસે વિવાહ કરવાવાળાઓએ મનમાં રહ્યું જ નથી. કંઈ ગુપચુપ ચલાવ્યા કર્યું અને છેવટે જાહેર મણિલાલ-ભાઈ, ત્યારે તમારાથી આ બધું

Page Navigation
1 ... 29 30 31 32 33 34