Book Title: Dhyan Shatak Author(s): Jinbhadra Gani, Bhanuvijay Publisher: Divyadarshan Karyalay View full book textPage 9
________________ ૬ દોષનું સ્વરૂપ અને દૃષ્ટાંતા, ૩૬૩ પાખ’ડીના મતની સમજ, સમ્યગ્દર્શનના અભ્યાસ માટે પ્રશ્નમાદિ પાંચ સાધના અને પ્રશમાદિ પાંચ લક્ષણાને પરિચય; ચારિત્રાભ્યાસ માટે ૩ પ્રકારની સાધનાએ; વૈરાગ્યાભ્યાસ માટે ચિંતનીય કાયા–કુટુંબ-કંચનરૂપ જગત્સ્વભાવનું આબેહુબ સ્વરૂપ, નિસ્સગતા–નિર્ભયતા–નિરાશ સતા-કષાયરહિતતા માટે શું શું વિચારવું ? વગેરે વિચાયુ.. ધ્યાનને યેાગ્ય દેશ સ્ત્રી-પશુ–નપુ ́સક-કુશીલાચારીથી રહિત કેમ જોઈ એ, પરિણતયેાગી, કૃતયેાગી, સત્ત્વભાવના—સૂત્રભાવનાદિ, તથા કાય–વાગ્–મનેયાગમય ત્રિવિધ ધ્યાન વર્ણવ્યું. શુભ ધ્યાન માટે યેાગ્ય દેશ–કાળ–આસનની સમજ, કેવી કેવી પ્રવૃત્તિના આલંબને એ ધ્યાન લાગે; આ રોદ્ર કરાવનાર વિષયરાગ–રહિંસાદિ પાપરસ–અર્હત્વક્ષુદ્રતા-૪મૂઢતાને ધર્મધ્યાન કેવી કેવી રીતે શકે છે, વગેરે સમજાવ્યું, જેથી અશુભધ્યાનને અશુભધ્યાનમાં પલટાવવાનેા મા લાધે. એમ, ધર્મ ધ્યાનના ૪ પ્રકારાને વિસ્તારથી વિવેચતાં,– આજ્ઞાવિચય’ માં જિનવચનની અનેકાનેક વિશેષતાઓ જેવી કે સુનિપુણતા, દ્રબ્યાર્થીદેશથી નિત્યતા, દ્વિવિધ વહિતતા, સત્યભાવન–જીવભાવન, કપવૃક્ષથી અધિકતા, ઋણુઘ્નતા, અમિતતા, મધુર-પથ્ય- સવતાથી અમૃતતા, ઉપક્રમ– નિક્ષેપ–નય–અનુગમ–ભંગ-સપ્તભંગીથી મહાતા-મહાવિષયતા, નિરવદ્યતા, દુર્ગેયતા વગેરે પર સરળ સમજુતી, જૈનશાસનની અવ્વલ વિશેષતારૂપ દ્રવ્યપ્રમાણુ–રક્ષેત્રપ્રમાણુ-૩ કાળપ્રમાણ-ભાવપ્રમાણ પર વિસ્તૃત પ્રકાશ, પ્રત્યક્ષાદિ ૪ પ્રમાણુ, જ્ઞાનાદિ ૭ પ્રમાણ, નયપ્રમાણમાં પ્રસ્થક-વસતિ– પ્રદેશદૃષ્ટાંત, સખ્યામાં સત-અસત્ ઉપમાચતુ ગી–પરિમાણુ–નાન— ગણુના–સં યાપ્રમાણ, પ્રત્યક્ષ-પરાક્ષપ્રમાણમાં ૫ જ્ઞાન તથા ગમ–અમા વણુંવ્યા. જિનવચનના સમજાય એનાં ૬ કારણુ તથા જિનવચન અસત્ય ફેસ નહિ એ સમજાવ્યું. અપાયવિચય ' માં ક′બંધક આશ્રવાની સમજ, ૫ પાપક્રિયા, રાગદ્વેષ- કષાય- અજ્ઞાન–અવિરતિના અન; તે વિપાકવિચય ' માં કના પ્રકૃતિ–સ્થિતિ આદિના પ્રભાવ બતાવ્યા.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 346