Book Title: Dhatu Sangraha
Author(s): 
Publisher: 

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના સિજ તેને અર્થ ગુર્જર ભાષામાં લખે છે. ઘાતુ જો મિતુ હોય (મિતનું ચિન્હ (૫)આવું કરવું છે) તો પ્રેરણાર્થમાં તેનું રૂપ બદલાય છે. તે ક્રિયાપદને ખર્થ ગુર્જર ભાષામાં લખ્યા પછી ન–આ અક્ષર લખીને લખ્યું છે. સંસ્કત જાણનારાને આ ઉપયોગનું છે માટે લખ્યું છે. કોઈ કહેશે કે પ્રેરણાર્થે તે શું છે તે એ જે કરે છે અને કરાવે છે એવું બેલતાં જે કરાવે છે એ રૂપ છે તે પ્રેરણાર્થ છે. એવું સંસ્કૃતનું જ પ્રેરણાર્થ રૂપ થાય છે તે લખ્યું છે. જે ક્રિયાપદને અપભ્રંશ સંસ્કૃત ઉપરથી પ્રાકૃત થઈને પછી ગુર્જર ભાષામાં થયો છે તે આ પ્રમાણે લખ્યું છે. ઉદા–રતિ= = ફલે. એ ત્રણ રૂપિમાં પહેલું પ સંસ્કૃત છે, બીજું પ્રાકૃત છે અને ત્રીજું ગુર્જર ભાષાનું છે. ક્રિયાપદને અર્થ લખ્યા પછી ધાતુને ફક્ત પ્રત્યય લાગીને જે કૃદંત હપ થાય છે તિ લખ્યું છે. અને તેને અર્થ દિકપાલ ચિન્હ કરીને ગુર્જર ભાષામાં લખ્યો છે. જેમ–(નાન કોઈ શબ્દ સંસ્કૃત છે પણ ગુર્જરભાષામાં પ્રસિદ્ધ છે તો તેને અર્થ લખ્યા નથી. બે ત્રણ શબ્દનો એક અર્થ હોય તે તેટલા શોના સંખ્યા આકડા ભરીને તેમની છે તેમનો દિકપાલ ચિલ્ડમાં અર્થ લખે છે. જેમ– 1 દિન 2 જેટી ( દાસી) 1 34:, 2 ની ( ઝરે). જે રાષ્ટ્રને સંરકૃતિ ઉપરથી પ્રાકૃત થઈને ગુર્જર ભાષામાં તેને અપભ્રંશ થયેલો છે તિ શબ્દને અપભ્રંશ જાણવાને અમે આ પ્રમાણે લખ્યું છે. જેમનઇઃ= ==aa છે. ત્રાટ =તો તડ આ ત્રણ રૂપિમાં પ્રથમ રૂપ સંસ્કૃત છે, બીજું પ્રાકૃત છે અને ત્રીજું ગુર્જર ભાષાનું છે. એ પ્રમાણે સર્વત્ર સમજવું કઈ ખનું પ્રાકૃત અને ગુર્જર ભાષાનું રૂપ સરખું છે, તે તે શબ્દનાં બેજ રૂપ લખ્યાં છે. સગળા અને સંસ્કૃત વપમાં પ્રથમ વિભકિતના એકવચનનું જ રૂપે લખ્યું છે. કોઈ શબ્દ વ્યંજનાત છે તેની પ્રથમ વિભકિતના એક વચનમાં જન જાય છે ત્યારે તને મૂલ શખ સમજવા તે શબ્દના અર્થ લખવાની પૂર્વે તે વ્યંજન દિકપાલ ચિન્હમાં લખ્યા છે. જેમ—નામ(+સંજ્ઞા). હવે આ કામ મૂલ નામનું શબ્દ છે એવું જાણવું, એવું બીજે ઠેકાણે પણ જાણવું. કોઈ શબ્દમાં અક્ષરવિકાર એટલે અક્ષરપલટ થઈને બે શબ્દ એક અર્થના થાય છે ત્યારે તે બે શબ્દ વચ્ચે તે અક્ષર –પ્રત્યયાત લખીને રૂ૫ લખ્યાં છે. જેમ–જ-જીરઃ (કંઠ). એક શબ્દના ઘણું અર્થ થતા હોય તો તે અર્થ આંકડ ભરીને દિકપાલ ચિલ્ડમાં લખ્યા છે. જેમ—( 1 ઉત્પત્તિ 2 માલતી 3 બ્રાહ્મણદિ). દિપાલ ચિન્હવચ્ચે 40 આવું લખીને જે શબ્દ લખ્યો હોય તે લાટીન સમજવો, જેમ ( રજા સિરા) એ પ્રમાણે. હું કર હોય તે અંગ્રેજી જાણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 210