Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 211
________________ ૧૦૮ આવે છે. ત્યારે તેઓ તે ઉગ્ર ચર્ચા થાય ત્યાં શાંતિને ઘંટ પડતાં બધા અનુસરે છે. શ્રી રસેલને પં. નહેરૂએ હજુ સ્પષ્ટ રીતે ટેકો આપે નથી. બાકી પૂ. ગુરુદેવે કહ્યું તેમ પંડિતજી અને કોંગ્રેસ એકલાં ન પડે તે તો આપણે જોવું જોઈએ. આપણે નીચેના કાર્યક્રમો આપી શકીએ ;-(૧) નિર્માસાહાર, (૨) સંયમલક્ષી જીવન, (૩) આજીવિકા શુદ્ધિ, (૪) સંતાનો પૈકી એકાદ આ કામમાં આવે તેવી સમાજ પાસે માંગણું, અને (૫) હરિજન, આદિવાસીઓ કે પછાતને સ્વમાનભર્યું સ્થાન મળે તે માટે ઘેર-ઘેર જઈને સંકલ્પ કરાવવા. આવા આવા કાર્યક્રમો આપવાથી વિશ્વમાં અહિંસાના પરિબળોનું અનુસંધાન જરૂર થઈ જશે. (૧૭–૧૧-૬૧), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 209 210 211 212