Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 387
________________ બીજો ભાગ ઈછા ન પSઅને સામગ્રીસ પ્રગટ નથી ભાવ વિના, દેશસંયમને પણ સારો ભાવ હોઈ શકે નહિ. દેશવિરતિને જે પરિણામ, તે કેવું હોય ? ઉપકારિઓ ફરમાવે. છે કે-“દેશવિરતિને પરિણામ સર્વવિરતિની લાલસાથી ભરેલે. હાય.” એટલે, જેનામાં સર્વ-સંયમની ઈચ્છા નહિ, તેનામાં દેશ સંયમને પણ સાચો ભાવ નહિ; અને સામગ્રીસંપન્ન. દશામાં જે સંયમની ઈચ્છા ન પ્રગટે, તે સમ્યકત્વગુણ પણ પ્રગટયો નથી, એમ કહેવું પડે. વિરતિ શા માટે? આજે કેટલાકને એમ થાય છે કે-સાધુપણાની ઈચ્છા ન. હોય, એટલે શું અણુવ્રતાદિ લઈએ અને પાળીએ, તે નકામાં જ જાય? પણ, તેમણે વિચાર કરવા જેવો છે કે-છેડી પણ વિરતિ સ્વીકારી શા માટે? અવિરતિ તજવા લાયક જ છે અને વિરતિ જ આચરવા લાયક છે, એવું હૈયામાં ઉગ્યું માટે ને ? જે તજવા લાયક જ લાગે, તે બધું તજી ન શકાય-એમ બને; પણ મનમાં શું હોય? અવિરતિ જે તજવા જેવી ન લાગતી હોય અને વિરતિ જે આચરવા જેવી ન લાગતી હોય, તો થેડી પણ. જે વિરતિ કરી, તે શા માટે કરી? ભવિષ્યમાં અવિરતિના. યેગમાં સારી રીતિએ આનંદ લૂંટી શકાય, એ માટે? અહીં વિરતિ કરવાથી ભેગસુખ મળે; અહીં મનને ભાવે તેવાં ભેગસુખ મળ્યાં નથી, માટે ડી-ઘણી વિરતિ કરીએ તો. ભાવીમાં ભેગસુખ મનભાવતાં મળે, એવી કોઈ ઈચ્છા હૈયામાં બેઠી છે? જે એવી ઈચ્છા હોય, તે દેશવિરતિનો પણ સાચે. પરિણામ હૈયામાં પ્રગટો નથી-એવું નકકી થઈ જાય છે. અવિરતિમાં આનંદ લૂંટવાની ઈચ્છાથી કરેલી વિરતિ, વિરતિના

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424