________________
?....?....?...?....
બુધ્ધિપ્રભા” ના વિકાસ માટે આપ સૌના સડકાર આવશ્યક છે. આપને શુ ગમે છે ને શું નથી ગમતું, કેમ ને શાથી એ સવાલાની ચર્ચા કરતી એક પ્રશ્નોત્તરી અત્રે અમે રજુ કરીએ છીએ, જેના ટૂંકાણમાં ને મુદ્દાસર જવા! દરેક વાંચક ભાઇબહેનેાને કાર્યાલયને સરનામે મેાકલવા વિનતી છે.—તત્રીએ. (૧) “બુધ્ધિપ્રભા” તમને ગમ્યું ? શાથી ?
(૨) બાર મહિનામાં બુધ્ધિપ્રભા” ના તમારી દૃષ્ટિએ કયા લેખ, વાર્તા, કાવ્ય વ. શ્રેષ્ઠ લાગ્યું ?
(૩) “બુદ્ધિપ્રભા” ના કયા લેખક તમને વધુ વાંચવા ગમે છે ?
(૪) સંપાદનમાં તમને વધુ શું ઉમેરવા જેવુ લાગે છે ?
(૫) શ્રીમદ્ બુદ્ધિસાગરજીના સાહિત્યના કેટલા પાતા રાખીએ તે તમને ગમે ? (૬) તંત્રી લેખ તમને જરૂરી લાગે છે ?
(૭) શાસન સમાચાર માટે આપના શે। અભિપ્રાય છે ?
(૮) તમને વધુ શું ગમે ? વાર્તા, લેખ, કાવ્ય, પત્રા, વિવેચન
(૯) દર અકે ચાલુ રહેતી વાર્તા તમને ગમશે ?
(૧૦) વાંચકેાના વિચાર રજુ કરતી કટાર શરૂ કરીએ તે તમે વધાવશે ?
(૧૧) “જ્ઞાન ચર્ચા” જેવી કટાર શરૂ કરીએ તે તમને ગમશે ? તેમાં તમે કેટલા ભાગ લેશે ?
(૧૨) સ્વતંત્ર વિભાગેા શરૂ કરીએ તે તમને વાંચવામાં આનંદ આવશે ? એવા કયા વિભાગેા તમે વાંચવા માગેા છે ?
(૧૩) “બુદ્ધિપ્રભા” ના તમને કેટલા પાના રાખવા પસંદ છે ? (૧૪) વાર્ષિક લખાણામાંથી શ્રેષ્ઠ લખાણાને ઈનામાની યાજના રાખીએ તે ? (૧૫) “બુદ્ધિપ્રભા” જાહેર ખબરો લે છે તે માટે આપતુ શું મતથ્ય છે ? (૧૬) “બુદ્ધિપ્રભા” સમૃદ્ધ બને અને શ્રીમદજીનું સાહિત્ય વધુ ને વધુ વચાતુ થાય તે માટે આપની પાસે કોઇ યેાજના છે ?
(૧૭) જૈન સાહિત્ય સિવાય ઈતર સાહિત્ય ‘બુદ્ધિપ્રભા’” માં વાંચવું આપને ગમશે ? (૧૮) સળંગ સચિત્ર નવલકથા શરૂ કરીએ તે (૧૯) પ્રથમ પાને શુ હાય તા ગમે ? પ્રભુની વિશ્લેષ્ણા કાવ્ય કે ચિંતન કણિકાઓ ?
વાણી, શ્રીમદજીનુ ચિંતન, સૂત્રેાની
(૨૦) મુખપૃષ્ઠની પાછળની બન્ને બાજુએ માનદ પ્રચારકોના નામ તેમજ જાહેરાતના ભાવ મૂકીએ છીએ તે તમને પસંદ છે ?
(૨૧) એ બન્ને બાજુએ તમે શુ મૂકવા માંગેા છે ?
(૨૨) દર કે મહાપુરૂષોના સક્ષિપ્ત પ્રસંગ ચિત્રા આપીએ તે તમને ગમશે ?