Book Title: Bhedgyan Bhavanjali
Author(s): Amitaben Jain
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન-ભજનાવલી પ્રેરણાદાયક નિવડે. આ કામ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ જામનગર સંભાળી લીધું તેથી અમારું મંડળ ઘણો જ આનંદ અનુભવે છે. શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ-જામનગર, પ્રમુખશ્રી: ધીરૂભાઈ બારીઆ મંત્રી જયસુખભાઈ મહેતા શ્રી ૧OO૮ શ્રી ભગવાન આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે તેમજ પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીની ૧૦૨ જન્મજયંતિ પ્રસંગે “ભેદજ્ઞાન ભજનાવલી” નામનું ભક્તિ-પુષ્પ મુમુક્ષુ સમાજના હાથમાં મુકતાં શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહિલા મંડળ ધન્યતા અનુભવે છે. આ ભેદજ્ઞાન-ભજનાવલીમાં ઘણા ભજનો તો બ્ર. લી. શ્રી રવિન્દ્રકુમારજી જૈન કુરાવલીના છે અને બાકીના ભજનો બીજા મુમુક્ષુઓના પણ છે. પ્રમુખ: પ્રફુલ્લાબેન કિશોરભાઈ મહેતા મંત્રી ચંદનબેન કનુભાઈ પુનાતર પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 210