________________
સજગિરિથી નાલંદા થઈ, નવ કિલોમીટરના અંતરે પાવાપુરીથી બિહાર-શીફ થઈ, એકવીસ કિલોમીટરના અંતરે અને નાલંદા સ્ટેશનથી ત્રણ કિલોમીટરના અંતરે કુંડલપુર આવેલું છે. નાલંદા બખ઼િયારપુર રાજગિરિ રેલ્વે લાઈન પર આવેલું છે. નાલંદા સ્ટેશન પર રીક્ષા, ટાંગા વગેરે વાહનો મળે છે.
શ્વેતાંબર મંદિરની નજદીક ધર્મશાળા છે, જ્યાં રહેવાની સગવડ છે.
૧૬૩
T