________________
માત્ર નહિ પણ અહીંની ભૂમિનો ક્મેકણ પવિત્ર અને વંદનીય છે. અહીં તેમને જીવનનાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં અને તેમના ભવિષ્યના વિતરાગી જીવનની ભૂમિકા તૈયાર થઈ હતી. અહીં જ તેમની આત્મકલ્યાણ અને વિશ્વલ્યાણની ભાવના ઉત્તેજીત થઈ હતી. યાત્રાના સ્થળ ઉપરાંત, આ સ્થળ અતિશય રળિયામણું અને પ્રાકૃતિક સૌંદર્ય સભર છે.
૧૬૬