Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 239
________________ ગ્રંથ પરિચય ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન સંસ્કૃતિ હોઈ ઘણું પ્રાચીનકાળથી ભારતમાં ધર્મનું મહત્ત્વ સ્વીકારાયું છે. ધર્મ એ સમાજને પ્રાણ છે. પ્રસ્તુત ગ્રંથમાં ભારતમાં પ્રવર્તતા સર્વ ધર્મોના સ્વરૂપની ઝાંખી કરાવી તેના સિદ્ધાંત, સંપ્રદાય, -તીર્થધામો, દેવસ્થાને, શિલ્પો, સંતો વગેરેને ખ્યાલ આપી ભારતની ધાર્મિક સ્થિતિનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે. વિશેષ અભ્યાસ માટે દરેક પ્રકરણને અંતે ઉપયોગી સંદર્ભગ્રંથની યાદી આપેલ છે. ટૂંકમાં ભારતીય સંસ્કૃતિના અભ્યાસને અનુલક્ષીને તૈયાર કરેલ આ ગ્રંથ ભારતના વિવિધ ધર્મો વિશે નોંધપાત્ર માહિતી પૂરી પાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240