Book Title: Avashyak Muktavali
Author(s): Mahimavijay
Publisher: Kantilal Raichandbhai Mehta Sanand

View full book text
Previous | Next

Page 592
________________ આવશ્યક ક્રિયાનાં કાજે દ્વારથી આસન તરફ લે. અવળે કાજે લેતી વખતે પ્રથમ કરેલ લેટને અવળે સાથીઓ અવળા કાજામાં લઈ લે. પછી કાજા સંબંધી ઈરિયાવહિ પડિકમીને અવળા દેવ વાંદવાની શરૂઆત કરે. પ્રથમ કલ્લાકંદંની એક થેઈ કહી એક નવકારને કાઉસગ, પછી અન્નત્ય, અરિહંતચઈજય વિયરાય. ઉવસગહરંતુ નમેહંતુ જાવંત, ખમા જાવંતિક નમુત્થણું જે કિંચિ૦ પાશ્વનાથનું ચૈત્યવંદન, લેગસસ એક લોગસ્સને કાઉસગ અન્નત્થ૦ તસ ઉત્તરીઈરિયાવહિ. ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહે. પછી અવળે વેવ કાઢી નાખીને સવળે વેષ પહેરીને પછી સવળે કાજે લેવા સંબંધી ઈરિયાવહિ પડિકકમે. પછી દેવ વાંચવા માટે આવેલા સર્વ સાધુ સાધવીઓએ કપડે ચેપિટ્ટો મુહપતિ એઘાની એક દશી અને કંદરે એ પાંચે વસ્તુના છેડા સોનાવાણીમાં તથા મુત્રમાં જરા બળવા. પછી પ્રભુ પધરાવે ત્યાં આગળ કંકુના પાંચ સાથી આ સવળા કરાવી તેના ઉપર ચેખાના પાંચ સાથીઆ કરાવી સભા સમક્ષ સર્વ સાધુ સાધવીઓ આઠ થાયથી સવળા દેવ વાંદે, તેમાં સર્વ ઠેકાણે પાર્શ્વનાથના ચૈત્યવંદને, સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિઓ તથા સ્તવનને ઠેકાણે અજિતશાંતિ રાગ કાલ્યા વિના કહે. દેવ વાદી રહ્યા પછી ખમાસમણ ઈચ્છા, શુદ્રોપદ્રવહાહાવણથં કાઉસગ કરું? ઈચ્છે શુદ્રોપદ્રવ ઓહડાવત્થ કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ૦ કરી ચાર લેગસને કાઉસગ્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678