Book Title: Atmanand Prakash Pustak 051 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir STUFFFERRESTEFERESERVER RESERSHRUST શ્રીમદ્ દેવચંદ્રજીકૃત અતીત ચોવીશી મળે નવમા શ્રી દામોદર જિન સ્તવન, (સં. ડૉકટર વલ્લભદાસ તેણસીભાઈ–મોરબી). સુપ્રતીત હૈ કરી થિર ઉપયોગ કે, અને સમગનાન, દર્શન, ચરણાત્મ વીર્યના દાતારને દામોદર જિન વંદીયે; શત્રુ જાણવા. વિષય રોગના ઉપચારને સુખ જાણવું, અનાદિની હે જે મિથ્યા ભ્રાંતિ કે, અને શુદ્ધાત્મ સંયમમાંહે દુઃખ જાણવું. કારણને તેહ સર્વથા છેદીયે; કાર્ય જાવું અને કાર્યને કારણુ જાણવું. અપવાદને અવિરતિ હે જે પરિણતિ દુષ્ટ કે, ઉત્સર્ગ અને ઉત્સર્ગને અપવાદ જાણો. પુણ્યપાપરૂપ ટાળી થિરતા સાધીયે; શુભાશુભ પરિણામને ધમરૂપ શુદ્ધ પરિણામ જાણુ કષાયની કસમલતા કાપી કે, તથા શુદ્ધ ભાવધર્મને પુણ્ય પાપરૂપ શુભાશુભ પરિણામ વર સમતા આરાધીયે. (૧) જાણવે. ઉભાગને માર્ગ અને શુદ્ધ માર્ગને ઉન્માર્ગ, આશ્રવને સંવર અને સંવરને આશ્રવ, બંધને અબંધ સ્પષ્ટાર્થનવમા શ્રી દામોદર સ્વામીના શુદ્ધ અને અબંધને બંધ, અકર્તાને કર્તા અને કર્તાને આધાદામૃત રસભર્યા વચન સાંભળી, આત્મ, અકર્તા, અકારણને કારણ અને કારને અકારણ, અનાત્મ આદિ અનંત તની રૂડી પ્રતીતિ કરી, અકાર્યને કાર્ય અને કાર્યને અકાર્ય, અકારકને કારક, ઉપયોગ સ્થિર કરી. દાદરસ્વામીને પરમ આદરે વિદીયે, એટલે તેમનાં વચન અને ગુણે અતિ તથા કારકને અકારક, અપ્રમાણુને પ્રમાણુ, તથા પ્રમાણુને અપ્રમાણુ, કુનયને સુનય અને સુનયને સન્માને આદરિય. જીવને અનાદિથી વિપ્રયાસ વાસના કુનય, કુવચનને સુવચન, અને સુવચનને કુવચન, રૂ૫ મિયા ભ્રાંતિ છે તેની વિગતઃ સમભાપીને વિષમભાવી, તથા વકભાજીને સમભાષી, જીવમાં અજીવ બુદ્ધિ, અજીવ ગુણુપર્યાયમાં છવ ઉલટભાવને સુલટભાવ, તથા સુલટભાવને ઉલટભાવ બુદ્ધિ, શુદ્ધાત્મ સ્વભાવ, ધમમાં અધર્મ બુદ્ધિ, અને એ આદિ વિપર્યાસ વાસનાને અસંખ્યાત અધ્યવસાય પુદ્ગલ ક્રિયા પ્રવૃત્તિરૂપ અધર્મમાં ધર્મબુદ્ધિ, શુદ્ધ છે તે સર્વે જડમૂળથી ઉદીયે. મન-વચન-કાયા એ તત્વના જાણુ સમભાવી ગુરુ ઉપર કુગુરુ બુદ્ધિ, અને ત્રણે વેગ સદા અવત અને વિષય કષાયમાં પ્રવર્તે જેનતત્વના અજાણ, ઉસૂત્રભાષી, સ્વછંદતાએ છે એટલે તે રાતદિન સ સમય પાંચ વિષય. પાંચ ચાલવાવાળા, જૈન વેષધારી અથવા અન્ય ભેખ ધારી અવ્રત તથા ચાર કષાયથી નિવર્તતા નથી. એવી ઉપર સુગુરુ બુદ્ધિ, કેવલજ્ઞાની, કેવળદર્શની, પરમ દુષ્ટ એટલે આત્માને અનંત દુઃખ આપનારી અવિસ્થિરતાવાન, અચલ, અનંત વીર્યવંત દેવ ઉપર રતિની પરિણતિ અનાદિથી લાગેલી છે તે દુષ્ટ અદેવ બુદ્ધિ, મિયાજ્ઞાન, મિથ્યાદર્શન, ચાલતાવંત, પરિણતિ ટાળી વિષયે, અવતાદિકથી નિવૃતિ લઈ લબ્ધિવીર્યહીણ ઉપર દેવબુદ્ધિ, અષ્ટકમંથી મુક્ત થયેલા- શુદ્ધાત્મભાવમાં પરમ સ્થિરતા સાધીએ, મળ ચાર ને અમુક્ત જાણવા, અને અષ્ટકર્મ બંધનયુક્ત રાગ કષાય અને કષાયના કારણુરૂ૫ નવ નેકષાય, તેથી ઠેલવંતને અથવા રનેહપાસમાં બંધાયેલાને મુક્ત આત્મસંગ અને આત્મગુણે કષાય છે એટલે શેકાય જાણવા, એ પચે વિપરીત અથવા સરખા જાણવા. છે તે કષાય મેલથી ઉપજતી કસમલતા કહેતાં તથા સ્ત્રીપુરુષ કુટુંબાદિ વિષય દાતારને મિત્ર જાણવા. કલુષતા કાપીને વરપ્રધાન નિજ આત્મ-દ્રવ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26