________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારાય છે. આમિક૯યાણની ઈચ્છાવાળા, કોઈ પણ જૈન બંધુ કે બહેનના ફોટા, જીવનવૃત્તાંત આ ગ્રંથમાં આપવામાં આવશે. યાજના ખર્ચ માટે અમને લખી જણાવે સતિષકારક ખુલાસા આપવામાં આવશે.
ગુજરાતી ભાષાના તૈયાર થતાં ગ્રંથા. ૧ શ્રી વસુદેવ હિંડી ગ્ર’થ. ( શ્રી સંધદાસ ગણિકૃત ભાષાંતર.) તત્વજ્ઞાન અને બીજી ઘણી બાબતોને પ્રમાણિક ઠરાવવા સાતરૂપ આ ગ્રં થનું મૂળ બહુજ પ્રયત્નપૂર્વકનું સંશોધન સદ્દગત મુનિરાજશ્રી ચતુવિજયજી મહારાજ તથા વિદ્યમાન સાક્ષરવર્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે કરી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. ભારતના ઇતિહાસ તૈયાર કરવા માટે અજોડ અને બહુ જ પ્રાચીન ગ્રંથ છે. આવા બહુમૂલ્ય ગ્રંથનું ભાષાંતર વિદ્વાન બધુ રા. રા. ભેગીલાલ જ, સાંડેસરા અમદાવાદવાળા પાસે તૈયાર કરાવેલ છે. કોઈ પુણ્યવાન અને સુકૃતની લક્ષ્મી પામેલ જૈન બંધુનું નામ આ ગ્રંથમાં ફોટો અને જીવનચરિત્ર સાથે જોડાય તેમ ઈચ્છીએ છીએ. આ ગ્રંથમાં અનેક ઐતિહાસિક સામગ્રી, અનેક જાણવાગ્ય વિષયો અને સુંદર કથાઓ આવેલી છે.
છપાતાં ગુજરાતી ગ્રંથા. ૨ કથાનકોષ,
૪ શ્રી મહાવીરુદેવના વખતની મહાવીઓ. ૩ શ્રી સંઘપતિ ચરિત્ર,
૫ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. જે કે છપાઈ રહેતાં શુમારે બે હજાર પાનાનું સુંદર વાંચન થશે. આવી સખ્ત માંધવારી છતાં સભા આ ઉત્તમતમ સુંદર સાહિત્યના પ્રકાશનનું કાર્ય ઉદ્દેશ પ્રમાણે કરે છે. નવા થનારા લાઈફ મેમ્બરોને લાભ લેવા જેવું છે. જલદી નામ નોંધાવે.
નાં. ૧-૪-૫ માં આર્થિક સહાય આપનાર બંધુઓનું જીવનચરિત્ર ફોટા સાથે આપવામાં આવશે.
ચંદ્રલેખા ચરિત્ર ( સંસ્કૃત ), ઉપરાક્ત પ્રતાકારે ગ્રંથ પ્રાકૃત સંસ્કૃત ભાષાના અભ્યાસ મુનિ મહારાજાઓને ( બુક પોસ્ટ એક કિપીના બે આના પ્રમાણે કાઈ જૈન બંધુ મારફત મળેથી) ભેટ મોકલવામાં આવશે. ભેટ મંગાવનાર મુનિરાજશ્રીએ પોતાના વડિલ ગુરૂરાજની આજ્ઞાપત્રથી મંગાવવા કૃપા કરવી.
જોઇયે છીયે. આ સભા માટે એક ગ્રેજયુએટ, જેમનું સંસ્કૃત જ્ઞાન પણ સારૂ હાય, સભાના સાહિત્ય પ્રકાશનના પ્રફે જોઈ શકે, પત્ર વ્યવહાર કરી શકે તેવા એક હેડ કલાર્ક જોઇયે છીયે. પગાર માસિક રૂ. પચાશથી રૂ!. સાઠે. બીજે સ્થળે સરવીસ કરી હોય તેના સર્ટીફીકેટ સાથે લખા—
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર,
સેક્રેટરીએ.
For Private And Personal Use Only