________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ માસમાં નવા દાખલ થયેલા માનવતા સભાસદો. | ૧ શેઠ કુચંદ મૂળચંદ પટણી, મુંબઈ, બી. વ. લાઈફ મેમ્બર, ૨ વકીલ નંદલાલ લલુભાઈ વડોદરા. બી. વ. લાઈફ મેમ્બર.. ૩ પારેખ દૂર્લલાદાસ કલ્યાણજી મુંબઈ, બી. વ. લાJક મેમ્બર, ૪ ઝવેરી મણીલલ ઉત્તમચંદ મુંબઈ. બી, વ, લાઈફ મેમ્બર.. ૫ શેઠ મગનલાલ લાલચંદ ભાવનગર. ૫. વ. વાર્ષિક મેમ્બર, કે માસ્તર રવચંદ માવજી જામનગર. ૫. વ. વાષક મેમ્બર.
विविध पूजा संग्रह (શ્રીમદ્ વિજ્યાનો' સરિ ( આત્મારામજી મહારાજ તથા અનિરાજ શ્રી
વહેભાવિન્યજી મહારાજ વિરચિત ચૌદ પૂજાના સાશાહ) મહોપકારી શ્રીમદ્દ વિજયાનંદ સુરીશ્વર રચિત પૂજાઓ કે જેને માટે સંગીતના ગ્રોફેસરા અને પૂજાના જાણકાર રસિકા તેમની રચનાના સંબંધમાં અનેક વિધ પ્રશંસા કરે છે, તે પાંચ પજાઓ તથા તેમને પગલે ચાલતા પ્રસિદ્ધ વક્તા શ્રીમાળ્યુનિરાજ શ્રી વલ્લભાયણ મહારાજની બનાવેલી ટ પૂજા જે વર્તમાન સમયને અનુસરતા રાગરાગણીથી ભરપુર હોઈ આશ્ચર્થક છે. ગયા અને તેની પહેલાના વર્ષ માં મુંબઈ નગરીમાં તેઓશ્રીના ચાતુર્માસ દરમ્યાન તેઓની છેલ્લી બનાવેલી શ્રી ૫°ચપરમેષ્ઠિની પૂજા મુંબઈની જૈન પ્રજાએ વારંવાર ભણાવી, સાંભળી તેની અપૂર્વ રસિકતા જાણી અપૂર્વ આનંદ અનેકવાર લીધેલ છે અને તેની ઉપયોગિતા, કૃતિની રસિકતા એક્કમતે સિદ્ધ થઈ ચુકી છે, તેની વારંવાર માગણી થવાથી ઉક્ત બુંને મહાત્મા એની કૃતિની તમામ પૂજાએ સાથે છપાવી છે. પૂજા શોધવામાં મુનિરાજ શ્રી વલ્લભવિન્યજી મહારાજે કૃપા કરેલી હોવાથી તદન શુદ્ધ છપાયેલ છે.
ઉંચા ઈગ્લીશ લેજ કોગળા ઉપર સુંદર શાસ્ત્રી માટા ટાઈપમાં નિર્ણયસાગર ગેરસમાં છપાવી તેનું એટલું બધુ' સુંદર બાઈક્કીંગ કરાવવામાં આવેલ છે કે તે નેતાં તરતજ ગ્રહ છે. કરવાની ઈચ્છા થાય. જેને માટે ઘણા મોટા ખેચ કરવામાં આવેલ છે, જે શુમારે ત્રીના કારમાં સવાચારસે પાનાના દળદાર ગ્રંથ છતાં તેના બહોળા પ્રચાર થવા માટે મુક્કલથી લણી ઓછી કિંમતે એટલે માત્ર રૂા. ૯=૮= @ આઠ ( પેસ્ટેજ જુદુ’) ની કિંમત રાખવામાં આવેલ છે માત્ર જુજ ના બાકી છે, જેથી નીચેના સરનામેથી જલદી મંગાવો,
શ્રી જેને આત્માનંદ સભા- ભાવનગર
આ સભાનું જ્ઞાનોદ્ધાર ખાતું અને હાલમાં છપાતા
ઉપયોગી ગ્રંથો. તેમાં થતા જતા સંખ્યાબંધ વધારા
માગધી-સંસ્કૃત મૂળ અવસૂરિ ટીકાના ગુ. ૧ “ સત્તરીસય ઠાણ સટી ” શા. ચુનીલાલ ખુબચંદ પાટણવાળા તરWી. ર “ સિદ્ધ પ્રાલત સટી* * પ્રાંતિજવાળા શેઠ કરમચંદની બીજી સ્ત્રીના સ્મરણાર્થે.
હા. શેઠ મગનલાલ કરમચંદ તરાયી.
For Private And Personal Use Only