Book Title: Ashtapad Maha Tirth 01 Page 422 to 528
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 80
________________ Shri Ashtapad Maha Tirth હઠીસિંહની વાડીમાં અમુલ્ય હીરા, માણેકની બનેલી અષ્ટાપદ તીર્થના તીર્થકરોની મૂર્તિઓ લોકદર્શન માટે મૂકાઈ (પ્રતિનિધિ તરફથી), અમદાવાદ,શુકવાર .. પણ પી ડી - અમેરિકાનો ચિયોર્કમાં યાત્રા સ્ટ્રીટમાં હેમાવેલા ભવ્યાતિભવ્ય વરસીતપનાણાીિ પૂર્તિમાં કરવામા આવ્યા છે. આ , દેરાસરમાં સારા કરવા માટે જયપુરના કુશળ કારીગરોએ ત્રણ તમામ મૂર્તિઓ અખંડ કિંમતી પથારમાંથી કંડારવામાં આવી છે. સુધી પહોપ દેયાર કરવામાં આવૈલા અષ્ટાપદ તીર્થમાં એક મૂર્તિ તૈયાર કરતાં છ મહિના માંડીને દોઢ વરસ જેટલ, બિરાજમાન માનની એને ન ધર્મની પ્રેરક કથાઓને સાકાર] સમય લાગ્યો છે. અંદાજે ૫૦ જેટી અર્તિઓ લોકદર્શનાર્થે મૂકવામાં કરી અદ્ભૂત મહિને સર્જન કર્યું છે. આ તમામ મૂર્તિઓ હીરા, | આવી છે. , , ક, પના નિકા કક, એમરાલ, ફિરોઝ, ઓપલ, વલ્લો અને ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના નિર્વાણની ભાઈટ, ગ્રીન વોરાઈટ, સોડીલાઈટ, ટાઈગર આઈ, સીટ્રીન, ભૂમિ હિમાલયમાં અષ્ટાપદ પર્વત પર આવેલી છે. આ અપર મોજ જે કાતિ કિંમતી પથરોમાંથી બનાવેલા છે. છથી| પર્વત વિશે વ્યાપક સંશોધન ચાલી રહ્યું છે. આ સંશોધન માટે | આઠ ઈચની અને કેટલાક કિસ્સાઓમાં બારેક ઈચની અખંડ મૂર્તિઓ હિમાલય ખુંદી આવેલા ભરતભાઈ શાહ અને ભાઈલાલભાઈ ઝવેરી તૈયાર કરવામાં આવી છે. ' તેમનું પ્રેઝન્ટેશન અમદાવાદના ટાગોર હોલમાં શનિવારથી અમદાવાદમાં હઠીસિંહનાદેરામાં આવેલા જૈન ઉપાશ્રયમાં આજે યોજનારા પરિસંવાદમાં રજૂ કરશે. તેમાં દેશના જૈન ધર્મની સાધવી મહારાજને હાથે પૂજા-અર્ચના કરાવ્યા પછી આ પ્રતિમાઓ | નિષ્ણાતો અને વિદ્વાનો ભાગ લેશે. આગામી રવિવાર સુધી લોકદર્શનાર્થે ખુલ્લી રાખવામાં આવી છે. આ. ન્યુયોર્કની ઇથાટા સ્ટ્રીટમાં બાંધવામાં આવેલું અતિભવ્ય મૂર્તિઓ બનાવવા માટે બ્રાઝિલ અને વિશ્વના અન્ય દેશોમાંથી કિંમતી | દેરાસર અમદાવાદના ડિઝાઈનર અમદાવાદના જ કિરણ ત્રિવેદી પથરની આયાત કરવામાં આવી છે. જયપુરમાં રિયલ સ્ટોનનો અને વીરેન્દ્ર ત્રિવેદી છે. તેમણે કોમ્યુટર ન્યૂમરિકલ કંટ્રોલની બિઝનેસ ધરાવતા અને મૂળ ધાનેરાના વતની રજનિકાંત શાહે આ મદદથી આખા દેરાસરની ડિઝાઈન તૈયાર કરી હતી. આ ડિઝાઈનને તમામ મૂર્તિઓ તૈયાર કરાવડાવી છે. ન્યુયોર્ક જૈન સેન્ટરના ઉપક્રમે | આધારે અત્યાધુનિક ઇટાલિયન રેકોલોજીની મદદથી અંબાજીના તેમણે આ કામ પાર પાડ્યું છે. જયપુરના ૧૦૦થી વધુ કારીગરોએ હાઈટ માર્બલમાંથી ચાંગોદરમાં આવેલી ફેક્ટરીમાં ન્યુયોર્ક સતત ત્રણ વરસ સુધી પરિશ્રમ કરીને આ અખંડ મૂર્તિઓ તૈયાર કરી દેરાસરના માળખાના જુદા જુદા પીસ તૈયાર કરી કરીને ન્યુયોર્ક) છે. આ મૂર્તિ તૈયાર કરવા પાછળ કરોડોનો ખર્ચ થયો છે. | મોકલી આપ્યા હતા. ન્યુયોર્કમાં માત્ર ત્રણ જ મહિનામાં આ આ મૂર્તિઓ દ્વાર જયપુરના કલાકારોએ જૈન ધર્મની નાગકમારી પૂરજો ફર્નિચરની પાર્લેની જેમ જોડી દઈને આખું દેરાસર ત્રણ અને સગરપુત્રની કથા તથા મહાવીર સ્વામીના ઉપદેશની સભા, મહિનાના ટૂંકા ગાળામાં ઊભું કરી દેવામાં આવ્યું હતું. ધાનેરાના રજનીકાન્ત શાહે ન્યુયોર્ક જૈન સેન્ટર માટે કરોડોના ખર્ચે તીર્થકરોની પ્રતિમાઓ તૈયાર કરાવી - 461 a What Newspaper Says ?

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107