Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૨૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક ककारणत्वेन मोक्षकारणत्वम् । यदाह- 'णाणाहियस्स णाणं पुज्जइ. णाणा पवत्तए चरणं ति ४१।" तत्किं स्वमतिविकल्पितं नेत्याह- 'सर्वज्ञभाषितम्', अथवा कथमिदमवसितमिति चेदत आह- यत: 'सर्वज्ञभाषितं' समस्तवित्प्रणीतम्, मोक्षादयो हि भावा अतीन्द्रियास्ते च सर्वविद्वचनावसेया एव भवन्ति, प्रमाणान्तरस्य तेष्वप्रवृत्तेः, एतच्च किं सर्वेषां भवति नेत्याह- वासी लोहकारोपकरणविशेषः, वासीव वासी अपकारकारी तां चन्दनमिव मलयजमिव दुष्कृततक्षणहेतुतयोपकारकत्वेन कल्पयन्ति मन्यन्ते 'वासी - चन्दनकल्पा', यदाह- 'यो मामपकरोत्येष तत्त्वेनोपकरोत्यसौ । शिरामोक्षाद्युपायेन कुर्वाण इव नीरूजस् ॥१॥” अथवा वास्यामपकारिणी चन्दनस्य, कल्प इव च्छेद इव य उपकारित्वेन वर्त्तन्ते 'वासीचन्दनજલ્પા:' । આહૈં ચ-‘‘અપાપોપ પડે, વંન્તુપાતમેવ દિ મહાન્તઃ । સુરમીતોતિ વાસી, મલયાमपि (भ) तक्ष्यमाणमपि ॥ १|| " वास्यां वा चन्दनस्येव कल्प आचारो येषां ते तथा, अथवा वास्यां चन्दनकल्पाश्चन्दनतुल्या ये ते तथा, भावना तु प्रतीतैव तेषां 'वासीचन्दनकल्पानाम्,' 'उक्तं' अभिहितમાતૈ:, નાન્વેષામ્ ‘તત્’ સામાવિમ્, પામેવિશેષળાનામિત્યાહ- ‘મહાત્મનાં’ ઉત્તમસત્ત્વવતામિતિ શાશા ઓગણત્રીસમું સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક . (આ અષ્ટકમાં સર્વજ્ઞકથિત સામાયિક મોક્ષનું મુખ્ય કારણ છે, બૌદ્ધ પરિકલ્પિત કુશલચિત્ત મોક્ષનું કારણ નથી, બૌદ્ધ પરિકલ્પિત અપકારી વિષયક કુશલચિત્ત પણ શુભ નથી, ઇત્યાદિનું વર્ણન ક૨વામાં આવ્યું છે.) 1 અષ્ટક પ્રકરણ ३०८ રાજ્યાદિનું દાન કરવાપૂર્વક જગદ્ગુરુએ સામાયિક સ્વીકાર્યું. આથી સામાયિકના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે— શ્લોકાર્થ— સર્વજ્ઞોક્ત સામાયિક મોક્ષનું પ્રધાન કારણ છે. આ સામાયિક વાસી-ચંદન કલ્પ મહાત્માઓને કહ્યું છે. (૧) ટીકાર્થ— સામાયિક— સામાયિક શબ્દમાં ‘સમ’ અને ‘આય’ એવા બે શબ્દો છે. સમ એટલે રાગદ્વેષથી કરાયેલા વૈષમ્યથી રહિત ભાવ. સમનો આય—લાભ તે સમાય. સમાય એ જ સામાયિક, અર્થાત્ સમાય કહો કે સામાયિક કહો એ બંનેનો એક જ અર્થ છે. સામાયિક જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ છે. કહ્યું છે કે“સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ (=ઉપાય) છે.’’ = શબ્દનો અવધારણ અર્થ હોવાથી સામાયિક જ મોક્ષનું કારણ છે, નહિ કે બીજાઓથી પરિકલ્પિત કુશલચિત્ત. અથવા = શબ્દ પુનઃ (=વિશેષ) અર્થવાળો છે. તેનો પ્રયોગ આ પ્રમાણે છે—પ્રસ્તુતમાં ભગવાને રાજ્યદાન-મહાદાન (=વર્ષીદાન) વગેરે દાનો કર્યા. પણ તેમાં સામાયિક મોક્ષનું કારણ છે. મોક્ષનું પ્રધાન કારણ છે— સામાયિક મોક્ષનું કારણ છે એમ કહેવાથી જ્ઞાન વગેરે મોક્ષનું કારણ ન થાય એવા પૂર્વ પક્ષના ઉત્તરમાં કહે છે કે સામાયિક મોક્ષનું પ્રધાન=અનંતર કારણ છે. જ્ઞાન વગેરે સામાયિકનું કારણ હોવાના કારણે (પરંપરાએ) મોક્ષનું કારણ છે. કહ્યું છે કે-‘જ્ઞાનથી અધિકનું જ્ઞાન પૂજાય છે. જ્ઞાનથી ચારિત્ર ४१. ज्ञानाधिकस्य ज्ञानं पूज्यते ज्ञानं प्रवर्तयति चरणमिति ।

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354