Book Title: Ashtak Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 315
________________ અષ્ટક પ્રકરણ ૩૧૦ ર૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક य देसे, विहिएसु य ईसिरागभावम्मि । सामाइयं असुद्धं, सुद्धं समयाए दोहंपि ॥१॥" 'तत्त्वतः' परमार्थतो न तूपचारवृत्त्या, उपचरितं हवस्तु तत्कार्याकरणात्, कुत एतदेवमित्याह- 'कुशलाशयरूपत्वात्' शुभाभिसन्धिस्वभावत्वात्, तस्य सर्वथा निरवद्यत्वाभावे हि कुशलाशयत्वं न स्यादिति, ननु ज्ञानदर्शनयोरप्येतदस्तीत्याह- 'सर्वयोगविशुद्धितः' समस्तमनोवाक्कायव्यापारशुद्धिभावात्, न हि ज्ञानादिषु योगविशुद्धिरस्तीति ॥२॥ ફળથી અને સ્વામીથી (સામાયિકનું ફળશું છે અને સામાયિક કોને હોય એ મુદ્દાને આશ્રયીને) સામાયિકનું નિરૂપણ કર્યું. હવે તેનું જ સ્વરૂપથી નિરૂપણ કરતા ગ્રન્થકાર કહે છે – શ્લોકાર્થ– સામાયિક એકાંતે જ પરમાર્થથી નિરવદ્ય જાણવું. કારણ કે સામાયિક શુભ પરિણામ રૂપ છે, અને તેમાં સર્વયોગોની વિશુદ્ધિ છે. (૨) ટીકાર્થ– એકાંતે જ સામાયિક એકાંતે જ સર્વથા જ નિરવઘ છે, નહિ કે અંશથી પણ સાવદ્ય છે. કારણ કે અંશથી પણ સાવદ્ય હોય તેવું સામાયિક વિશુદ્ધ નથી. કહ્યું છે કે-“પ્રતિષિદ્ધ પ્રાણાતિપાત વગેરેમાં અલ્પ પણ દ્વેષ હોય અને વિહિત તપ-જ્ઞાન વગેરેમાં અલ્પ પણ રાગભાવ હોય તો સામાયિક અશુદ્ધ=મલીન છે. પ્રતિષિદ્ધ અને વિહિત એ બંનેમાં સમભાવથી સામાયિક શુદ્ધ છે.” (યોગશતક-૧૭) પરમાર્થથી- સામાયિક પરમાર્થથી નિરવદ્ય છે, નહિ કે ઉપચારવૃત્તિથી. જે ઉપચારવાળું હોય તે વસ્તુ જ નથી. કારણ કે તે તેનું કાર્ય ન કરે. શુભપરિણામ રૂપ છે– સામાયિક એકાંતે જ પરમાર્થથી નિરવદ્ય શાથી છે ? એવો કોઇ પ્રશ્ન કરે તો કહે છે. સામાયિક શુભપરિણામ રૂપ છે. જો સામાયિક સર્વથા નિરવદ્ય ન હોય તો શુભ પરિણામરૂપ ન હોય. સર્વયોગોની વિશુદ્ધિ છે– જ્ઞાન-દર્શનમાં પણ શુભપરિણામ હોય એમ કોઇ કહે, આથી કહે છેસામાયિકમાં સઘળાય મન-વચન-કાયાના વ્યાપારોની શુદ્ધિ હોય છે. જ્ઞાન વગેરેમાં (સવ) યોગોની વિશુદ્ધિ ન હોય. (૨) अथोक्तरूपसामायिकविलक्षणं शाक्यपरिकल्पितं कुशलचित्तं मोक्षाङ्गतया निषेधयનાહિં– यत्पुनः कुशलं चित्तं, लोकदृष्ट्या व्यवस्थितम् । तत्तथौदार्ययोगेऽपि, चिन्त्यमानं न तादृशम् ॥३॥ વૃત્તિ – સામયિ તાવત્ મોસણાં, “સુનઃ' વિત્યુદેશે પુનિિત વિશેષાર્થ, “કુશ’ शुभम्, 'चित्तं' मनः, किं तत्त्वतः कुशल नेत्याह- 'लोकदृष्टया' सामान्यजनदर्शनेन, लोकोत्तरजनदृष्ट्या तु तस्य विचार्यमाणस्य कुशलाभासतैव, 'व्यवस्थितं' प्रतिष्ठितम्, 'तत्' चित्तम्, 'तथे ति तथाविधस्य सामान्यबुद्धिजनसम्मतस्य 'औदार्यस्य' उदारताया, 'योगः' सम्बन्धः 'तथौदार्ययोगः' तत्रापि, आस्तां ४२. प्रतिषिद्धेष च देशे विहितेषु चेषद्रागभावे । सामायिकमशुद्धं शुद्ध समतायां द्वयोरपि ।

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354