________________
A-૩૨
ખોરાક અને ખેતીવાડી ખાતુ (સૌરાષ્ટ્ર રાજ્ય)
રાજકોટ તા. ૩-૩-૧૦ શ્રી અમરચંદ માવજી શાહ
જયહિંદ સાથ આપને માનનીય વડાપ્રધાન શ્રીને સંધાચેલે તા. ૧-૬-૫૦ના પત્રના જવાબમાં જણાવવાનું જે આપે
પશુપાલન” માટે જે જે સુચનાઓ કરી છે તે બદલ સરકાર આપને સાદર આભાર માને છે.
-મદદનીશ મંત્રી
ફીનાન્સ મીનીસ્ટર (ઈન્ડીયા)
ન્યુ દિલ્હી તા.૬-૩-૬૩ ભાઈશ્રી અમરચંદ
તમારે તા. ૧લીને પત્ર મળે. ૧૯૫-૩૬માં ડેબીવલીમાં લેકમાન્ય ગૌશાળાની મારી મુલાકાત યાદ કરી તમે ગોસંવર્ધન અંગેના તમારા વિચારે તમે દર્શાવ્યા છે. આ પાયાની વાત છે અને આપણે ખેતી સાથે “ગોપાલન” કર્યા સિવાય આપણે એ બને ક્ષેત્રે પ્રગતી કરી શકવાનાં નથી.
આ બાબતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે હવે જાગ્રત
બનતા જાય છે... "
-મેરારજી દેશાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com