Book Title: Aho Shruta gyanam Paripatra 36 Author(s): Babulal S Shah Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad View full book textPage 7
________________ સાધારણ દ્રવ્ય ઉપજવૃધ્ધિના શાસ્ત્રોક્ત ઉપાયો તપના બિયાસણા-પારણા-અત્તરવાયણા કે તપરવીઓના બહુમાન ના ચડાવા તપ ઉજમણામાં તપસ્વીઓના સામુદાયિક વરઘોડામાં બગી વગેરેના ચડાવા કે નકરા, ♦ શાલિભદ્ર, પુણીયો શ્રાવક, ૧૬ ઉદ્ધારક, કનકશ્રી વગેરેના બહુમાન કરવાના ચડાવા ♦ ચાતુર્માસ પ્રવેશ(આદિ)સામૈયામાં કે તપસ્યાના વરઘોડામાં અષ્ટમંગલ લઇને ફરવાના ૮ ચડાવા (૪) દીક્ષા : દીક્ષાર્થીનું બહુમાન, વધામણા, વિદાય તિલક કરવાના અલગ અલગ ચડાવા. દીક્ષાર્થીને દીક્ષા વિધિમાં ચરવળો-કટાસણું-મુહપત્તી અર્પણ કરવાની બોલી (ક્રીયા બાદ બોલી લેનારને ચરવળો આદિ તે તે ઉપકરણ મળે) દીક્ષાર્થીના વરઘોડામાં અષ્ટમંગલના ૮ મંગલના ચડાવા. ♦ દીક્ષા લેવા માટે દીક્ષામંડપમાં પ્રવેશતા દીક્ષાર્થીને શુભશુકન-મંગલકારક ૮ મંગલના દર્શન કરાવવાના ચડાવા. દીક્ષાર્થીના માતા-પિતાનું બહુમાન કરવાનો ચડાવો. (૫) છ'રી' પાલક સંઘ ઃ સંઘપતિને બહુમાન આદિ કરવાના ચડાવા. સંઘ કાઢનારને 'સંઘવી ' પદ જાહેર કરવાનો ચડાવો. " (૬) શાસન સ્થાપના (વૈશાખ સુદ-૧૧) ને દિવસે ઉપાશ્રયની અગાસીમાં શાસન ધ્વજ ફરકાવવાનો ચડાવો. (૭) મહોત્સવ સંબંધી સાધારણના ચડાવા: સાધર્મિક ભક્તિ, નવકારશી, જમણ વગેરેના નકરા કે ચડાવા. ફલે ચુંદડી કે ઝાંપા ચુંદડી ની આવક કંકોત્રીમાં લિખિતં | પ્રણામ જય જિનેન્દ્ર લખવાનો ચડાવો ધાર્મિક મહોત્સવ કે વ્યાખ્યાન માટે મંડપ ઉપર નામકરણના ચડાવા. (૮) શ્રી સંઘની જનરલ સાધારણ આવક વ્યવસ્થાઃ ♦ સંઘ સદસ્ય / મેમ્બરશીપનો નકરો સર્વસાધારણ ફંડ-ટીપ-કાયમી તિથિ સાધારણના ભંડારની આવક ૦ ફોટા તક્તી વગેરે સ્કીમની આવક ૦ પેઢીનું મકાન-ગેટ વગેરે ઉપર નામના ચડાવા વગેરેની આવક. પોતાના જન્મદિવસે ૧૦૦, ૨૦૦, ૫૦૦ રૂા. સાધારણ ખાતે લખાવવા. અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૩૬ ૭ અનું. પાના નં. ૫ ઉપર...Page Navigation
1 ... 5 6 7 8