Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
-
ઇ.
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૧... [૧૪] પ્રમાદીને જોઈને સાધક અપ્રમત્ત બને.
(૪) ઉદ્દેશક-૧-“ધર્મપ્રવાદી-પરીક્ષા” [૧૪૩] - કકર્મ આશ્રવ અને નિર્જરાના હેતુમાં સમાનતા
- ધર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ. [૧૪૪] - પ્રમાદી પણ ધર્માભિમુખ બને તેવો ઉપદેશ.
- મૃત્યુ અવશ્ય છે.
- અસંયમીથી જન્મ-મરણ પરંપરા [૧૪૫] - નરકાદિ દુઃખોની પરીચિત્તતા
- કુકર્મ કરનાર અને ન કરનારને તેનું ફળ
- શ્રત કેવળી અને કેવલજ્ઞાનીના કથનમાં સામ્ય [૧૪] અહિંસાની પરિભાષા – આર્ય અનાર્યના મતે
(૪) ઉદ્દેશક-૩-“અનવદ્યતપ” [૧૪૭] - ઉપેક્ષા ભાવવાળો જાણકાર છે. - આરંભથી દુઃખ,
- સમ્યગ્દર્શનું લક્ષણ - દુ:ખ – પરિજ્ઞા અને સાવદ્યકર્મ ત્યાગ [૧૪૮] - આજ્ઞા પાલક-પંડિત
- જીર્ણકાષ્ઠ દાહના દૃષ્ટાન્ત શરીર અને કર્મને બાળવું [૧૪૯] - દુઃખ ક્રોધમૂલક છે. - પાપકર્મ નિવૃત્તિ (અનિદાન)નો ઉપદેશ.
(૪) ઉદ્દેશક-૪-“સંક્ષેપ વચન” [૧૫] - પૂર્વ સંયોગનો ત્યાગ કરી દેહદમન કરવું.
- વીર સાધકનો માર્ગ
- તપથી કૃશતા લાવે, બ્રહ્મચર્ય પાળે [૧૫૧ - બાળ - મોહાંધ [૧૫] - સમ્યક્ત
- બુદ્ધની પશ્યતા (હિંસાથી વિરમવું) - નિષ્કર્મદર્શી (હિંસાથી વિરમવું)
- વેદવિદ્ (કર્મબંધથી નિવર્તવું) [૧૫૩] - વીરોની સત્યમાં સદાસ્થિતિ
- સર્વજ્ઞની ઉપાધિ રહિતતા
મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 344