SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - ઇ. ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૧... [૧૪] પ્રમાદીને જોઈને સાધક અપ્રમત્ત બને. (૪) ઉદ્દેશક-૧-“ધર્મપ્રવાદી-પરીક્ષા” [૧૪૩] - કકર્મ આશ્રવ અને નિર્જરાના હેતુમાં સમાનતા - ધર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ. [૧૪૪] - પ્રમાદી પણ ધર્માભિમુખ બને તેવો ઉપદેશ. - મૃત્યુ અવશ્ય છે. - અસંયમીથી જન્મ-મરણ પરંપરા [૧૪૫] - નરકાદિ દુઃખોની પરીચિત્તતા - કુકર્મ કરનાર અને ન કરનારને તેનું ફળ - શ્રત કેવળી અને કેવલજ્ઞાનીના કથનમાં સામ્ય [૧૪] અહિંસાની પરિભાષા – આર્ય અનાર્યના મતે (૪) ઉદ્દેશક-૩-“અનવદ્યતપ” [૧૪૭] - ઉપેક્ષા ભાવવાળો જાણકાર છે. - આરંભથી દુઃખ, - સમ્યગ્દર્શનું લક્ષણ - દુ:ખ – પરિજ્ઞા અને સાવદ્યકર્મ ત્યાગ [૧૪૮] - આજ્ઞા પાલક-પંડિત - જીર્ણકાષ્ઠ દાહના દૃષ્ટાન્ત શરીર અને કર્મને બાળવું [૧૪૯] - દુઃખ ક્રોધમૂલક છે. - પાપકર્મ નિવૃત્તિ (અનિદાન)નો ઉપદેશ. (૪) ઉદ્દેશક-૪-“સંક્ષેપ વચન” [૧૫] - પૂર્વ સંયોગનો ત્યાગ કરી દેહદમન કરવું. - વીર સાધકનો માર્ગ - તપથી કૃશતા લાવે, બ્રહ્મચર્ય પાળે [૧૫૧ - બાળ - મોહાંધ [૧૫] - સમ્યક્ત - બુદ્ધની પશ્યતા (હિંસાથી વિરમવું) - નિષ્કર્મદર્શી (હિંસાથી વિરમવું) - વેદવિદ્ (કર્મબંધથી નિવર્તવું) [૧૫૩] - વીરોની સત્યમાં સદાસ્થિતિ - સર્વજ્ઞની ઉપાધિ રહિતતા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy