SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ .આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૪, ઉદ્દેશક. ૪.... અધ્યયન-૫-“લોકસાર ઉદેશક-૧-“એક ચર” [૧૫૪] - સહેતુક અહેતુક હિંસા, હિંસકની ગતિ - વિષયેચ્છાનો ત્યાગ અતિ મુશ્કેલ [૧૫૫] - કુશાગ્ર બિંદુ જેવું આયુષ્ય, - અજ્ઞાનીનું જીવન - મોહથી સંસાર ભ્રમણ [૧૫] સંશયથી સંસાર જ્ઞાન [૧૧૭] - કુશળ હોય તે મૈથુનથી વિરમે - ભોગ એ દુઃખનો હેતુ [૧૧૮] - આસક્તિથી નરકાદિ ગતિ - હિંસા, હિંસકના જન્મ મરણ, - બાળ (અજ્ઞાની) જીવની પ્રવૃત્તિ - એકલ વિહારી, - અજ્ઞાનથી મોક્ષ માનનારા (૫) ઉદ્દેશક-૨-“વિરત મુનિ [૧૫૯] - નિર્દોષ આહાર - અપ્રમાદનો ઉપદેશ - દુઃખની ભિન્નભિન્નતા [૧૬૦] શરીરની નશ્વરતા [૧૧] શરીરની અસારતા જાણનારને ભવભ્રમણ નથી. [૧૧] - પરીગ્રહત્વ-મહાભયનું કારણ - આહારાદિ લોક સંજ્ઞા પણ ભયરુપ [૧૩] - પરમચક્ષુ (દિવ્યદૃષ્ટિ) માટે પ્રયત્ન અને તેનું ફળ - પરિગ્રહ ત્યાગ, - અપ્રમાદ અવસ્થા માટેનો ઉપદેશ (૫) ઉદ્દેશક-૩-“અપરિગ્રહ” [૧૬૪] - અપરિગ્રહી કઈ રીતે થાય ? - સમતામાં ધર્મ, આત્મશક્તિથી કર્મક્ષય કરો. [૧૯૫] - સંયમના ભેદ – ત્યાગ અને પતિત રુપે - ત્યાગ કર્યા પછી પુનઃ ઈચ્છવું તે ગૃહસ્થ સમાનપણું [૧૬] શીલ આરાધના મુનિ દીપરત્નસાગર સર્જિત 15 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy