________________
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન. ૫, ઉદ્દેશક. ૩.... [૧૧૭] - અંતર શત્રુ સાથે યુદ્ધ,
- અધ્યવસાય પરિજ્ઞા - રુપ આસક્તિથી હિંસા મુનિ-મોક્ષમાર્ગે સહાયક, સાધક, આસક્તિ રહિત
- સર્વજીવ સમભાવ [૧૧૮] - સમ્યકત્વ-મુનિપણું પરસ્પર વ્યાપ્તિ
- અપ્રમત્ત ને જ સમ્યકત્વ અને મુનિપણું - સાવદ્યાનુષ્ઠાન વિરત મુનિ સંસારસમુદ્ર તીર્ણ અને મુક્ત
(૫) ઉદ્દેશક-૪-“અવ્યક્ત” [૧૯] અવ્યક્ત (અગીતાર્થ)નું એકલ વિચરણ અયોગ્ય. [૧૭૦] - હિત-શિક્ષાથી કોપિત
- અજ્ઞાની, અતત્ત્વદર્શીને અનેક બાધા. - ગુરુ નિશ્રા
- જયણા પાલન [૧૭૧] - કર્મ, ભોગ્ય અને શુદ્ધિ યોગ્ય
- અપ્રમાદ [૧૭] - સ્ત્રી આસક્તિ નિષેધ
- સ્ત્રી-વિરક્તિ માટેના ઉપાયો - સ્ત્રી સુખ, પૂર્વે કે પછી દુઃખદાયી - સ્ત્રી કથા આદિનો નિષેધ - મુનિભાવની સાધનાનો ઉપદેશ
(૫) ઉદ્દેશક-૫-“હ્રદ-ઉપમા” [૧૭૩] - આચાર્યને જળાશયની ઉપમા
- શ્રદ્ધાદિ ગુણયુક્ત મહર્ષિ એક આદર્શ [૧૭] - વિચિકિત્સકને અસમાધિ
- આચાર્યનું અનુસરણ ન કરવાથી ખેદ [૧૭૫] જિન કથન – નિઃશંક સત્ય [૧૭] - શ્રદ્ધાની ચતુર્ભગી (પૂર્વ-પશ્ચાત્ સમ્યકત્વ)
- સમ્યક ચિંતનથી કર્મક્ષય, બાળ ભાવનો નિષેધ [૧૭૭] મરનાર મારનારનું એકત્વપણું (અહિંસા વિજ્ઞાન) [૧૭૮] - આત્મા અને વિજ્ઞાતાનું એકત્ત્વપણું,
- જ્ઞાન અને આત્માની ભિન્નતા
મુનિ દીપરત્નસાગર સર્જિત
| 16
|
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ