________________
પંચત્ત્વનું માધ્ય અમે ‘‘બાળમનુત્તાળિ’’માં સંપાદીત કર્યું છે.
(૫) સોપ અને પિત્તુ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માણ્યની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રીર્ણ સૂત્રો અને મહાનિશીય એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રાર્જ ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીથ-વજ્ઞા-નિતત્ત્વ એ ત્રણેની વૃળિ આપી છે. જેમાં વર્શી અને નીતત્ત્વ એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશય ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
* વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિર્યુતિઃ -
क्रम
निर्युक्ति
3.
आचार-नियुक्ति
२. सूत्रकृत-निर्युक्ति
રૂ.
૪.
વૃહત્વ-નિવૃત્તિ *
व्यवहार- नियुक्ति ★
५. दशाश्रुत० - नियुक्ति
[4]
श्लोकप्रमाण क्रम नियुक्ति
४५०
२६५
१८०
Jain Education International
६. आवश्यक- नियुक्ति
७. ओघनिर्युक्ति
८. पिण्डनिर्युक्ति
९. दशवैकालिक नियुक्ति
१०. उत्तराध्ययन-नियुक्ति
श्लोकप्रमाण
२५००
१३५५
८३५
५००
નોંધ :
(૧) અહીં આપેલ શ્લોજ પ્રમાળ એ ગાથા સંખ્યા નથી. ૩૨ અક્ષરનો એક શ્લોક’' એ પ્રમાણથી નોંધાયેલ řોજ પ્રમાણ છે.
७००
(૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિવૃત્ત હાલ ભાષ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિાર મહર્ષિ એ ભાષ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે.
(૩) ોષ અને પિણ્ડનિર્યુક્તિ સ્વતંત્ર મૂત્તઞાામ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન મ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.)
(૪) બાકીની છ નિવૃત્તિમાંથી શાશ્રુતન્ય નિર્યુવિત્ત ઉ૫૨ વૃત્તિ અને અન્ય પાંચ નિયુક્તિ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિર્યુક્તિ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે.
(૫) નિત્તિકર્તા તરીકે મદ્રવાદુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org