Book Title: Agam Suttani Satikam Part 20 Bruhat kalpa
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 439
________________ પંચત્ત્વનું માધ્ય અમે ‘‘ગામનુજ્ઞાનિ’’માં સંપાદીત કર્યું છે. (૫) સોય અને વિત્તુ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માધ્વની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રીષ્ઠિ સૂત્રો અને મહાનિશીથ એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રીજ ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીય-યશ-નિતત્ત્વ એ ત્રણેની વૃત્તિ આપી છે. જેમાં યજ્ઞા અને નીતત્ત્વ એ બંને ઉપ૨વૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશીથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે. વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિર્મુત્તિઃ A क्रम निर्यक्ति 9. आचार-नियुक्ति २. सूत्रकृत-निर्युक्ति ૨. વૃત્વ-નિવૃત્તિ * ૪. વ્યવહાર-નિર્યુક્તિ * ५. दशाश्रुत० - नियुक्ति श्लोकप्रमाण क्रम ४५० २६५ Jain Education International [4] - १८० निर्युक्ति ६. आवश्यक - निर्युक्ति ७. ओघनियुक्ति ८. पिण्डनियुक्ति ९. दशवैकालिक नियुक्ति ૧૦. उत्तराध्ययन-निर्युक्ति श्लोकप्रमाण २५०० १३५५ ८३५ ५०० નોંધ : (૧) અહીં આપેલ શ્લોજ પ્રમાણ એ ગાથા સંખ્યા નથી. ૩૨ અક્ષરનો એક શ્લોક'' એ પ્રમાણથી નોંધાયેલ હ્તો પ્રમાળ છે. (૨) * વૃદ્ધત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિવૃત્તિ હાલ માલ્વ માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિાર મહર્ષિ એ માધ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે. ७०० સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું (૩) ોય અને પિન્ડનિર્યુક્તિ સ્વતંત્ર મૂનઞાળ સ્વતંત્ર સંપાદન બમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.) (૪) બાકીની છ નિર્યુવિજ્ઞમાંથી શાશ્રુત ન્ય નિયુક્તિ ઉપર યૂ‚િ અને અન્ય પાંચ નિર્યુક્તિ ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિર્યુક્તિ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે. (૫) નિર્યુવિજ્ઞકર્તા તરીકે મદ્રવાદુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452